પાણી $(b.p.\,\,100\,^oC)$ અને $HCl\,(b.p.\,\,85\,^oC)$નું એઝિયોટ્રોપિક મિશ્રણ $108.5\,^oC$ ઊકળે છે, જ્યારે આ મિશ્રણ નિસ્યંદિત થાય છે ત્યારે શું મેળવવું શક્ય છે?
  • Aશુદ્ધ $HCl$
  • B
    શુદ્ધ પાણી
  • Cશુદ્ધ પાણી અને શુદ્ધ $HCl$
  • Dતેઓની શુદ્ધ અવસ્થામાં ન તો $HCl$ ન તો ${H_2}O$
IIT 1981, Medium
Download our app for free and get startedPlay store
d
(d)Azeotropic mixture is constant boiling mixture, it is not possible to separate the components of azeotropic mixture by boiling.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $125.0 $ ગ્રામ પાણીમાં $0.85$  ગ્રામ $ZnCl$ ધરાવતા દ્રાવણનું ઠારણ બિંદુ  $-\,0.23^o$ સે છે આ ક્ષારનો યોગ્ય વિયોજન અંશ .......... $\%$. (પાણીમાં $K_f$  $= 1.86\,\,K \,kg\, mol$ $^{-1}$, $zn$નો = $65.3$  પ.ભાર $= 35.5$ )
    View Solution
  • 2
    $20^{\circ} {C}$ પર બેન્ઝીનનું બાષ્પદબાણ $70$ ટોર અને મિથાઈલ બેન્ઝીનનું $20$ ટોર છે. $20^{\circ} {C}$ પર બાષ્પના તબક્કામાં બેન્ઝીનનો મોલઅંશ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝિનના સમકક્ષ મિશ્રણ ઉપર $.....\,\times 10^{-2}$ (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 3
    $3.65\,g$  એસ્પીરીનને $25.08\,g$  પાણીનાં દ્રાવ્ય કરીને દ્રાવણને બનાવવામાં આવતા એસ્પીરીનનો વજન અંશ અને વજનથી ટકાવારી શોધો.
    View Solution
  • 4
    $0.01\,m $ $K_4[Fe(CN)_6]$ ના જલીય દ્રાવણમાં દ્રાવક માટે $K_b= 0.52$ કૅ કિગ્રા મોલ$^{-1}$ હોય, તો તેનું ઉત્કલનબિંદુ ..... $^૦C$ સે થાય.
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા ક્ષારનું વોન્ટ હોફ અવયવ $i$નું મૂલ્ય ${K_4}[Fe{(CN)_6}]$ સાથે સમાન થશે.
    View Solution
  • 6
    $17^o$ સે તાપમાને $ 34.2$  ગ્રામ/ લિટર ધરાવતા સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ વાતાવરણ છે, તો ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ના કેટલા ગ્રામ/ લિટર ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી બને ?
    View Solution
  • 7
    કયું સૌથી મહત્તમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 8
    શેમાં ઠારણ બિંદુમાં અવનયન જોવા મળે છે?
    View Solution
  • 9
    $H_2SO_4$ ના જલીય દ્રાવણમાં $H_2SO_4$ ના મોલ-અંશ $0.1$ હોય, તો દ્રાવણની મોલાલિટી ........... $\mathrm{m}$ થશે.
    View Solution
  • 10
    $0.01 m $ $KCl$ અને $0.01 m $ $BaCl_2$ (પ્રબળ વિદ્યુત વિભાજ્યો)ના જલીય દ્રાવણો પૈકી $KCl$ ના દ્રાવણનું ઠારબિંદુ $-2°$  સે છે, તો $BaCl_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ..... સે થાય.
    View Solution