Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વાયુ દ્ઢ દ્વિ પરમાણ્વિક અણુ ધરાવે છે જે શરૂઆતમાં સામાન્ય પરિસ્થિતિમાં છે. વાયુને સમોષ્મિ સંકોચન કરીને કદ પાંચમા ભાગનું કરતાં અણુની અંતિમ પરિસ્થિતિમાં ભ્રમણ કરતાં અણુની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?
$30^{\circ} C$ તાપમાને $40$ ગ્રામ/મોલ જેટલો અણુભાર ધરાવતો દ્વિ પરમાણ્વિક વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. તે $200 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. જો તે અચાનક રોકાઈ જાય તો અંદરનું, તાપમાન કેટલું થશે.