$PbS$ નો દ્રાવ્યતા ગુણાકાર $8 \times 10^{-28}$ છે, જો $PbS$ની શુદ્ધ પાણીમાં $298 \,K$ દ્રાવ્યતા $x \times 10^{-16}\, mol\, L ^{-1}$ હોય તો $x$ નું મુલ્ય $......$ છે. (નજીકના પૂર્ણાંક)

[આપેલ : $\sqrt{2}=1.41$ ]

  • A$281$
  • B$282$
  • C$283$
  • D$284$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
\(K _{ sp }= S ^{2}\)

\(S =\sqrt{ K _{ sp }}=\sqrt{8 \times 10^{-28}}=2 \sqrt{2} \times 10^{-14}\)

\(=2.82 \times 10^{-14}\)

\(=282 \times 10^{-16}\)

Ans. \(=282\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની પ્રક્રિયાના સંદર્ભમાં ખોટુ વિધાન જણાવો.

    $\begin{array}{*{20}{c}}
      {C{H_3}C{H_2}OH{\text{ }} + {\text{ }}{H_3}{O^ + }\, \to \,C{H_3}C{H_2} - {O^ + } - H\, + {H_2}O} \\ 
      {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,} \\ 
      {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,H\,\,\,\,\,\,} 
    \end{array}$

    View Solution
  • 2
    ...... લુઈસ બેઈઝ છે.
    View Solution
  • 3
    બ્યૂટિરિક એસિડ $\left( C _{3} H _{7} COOH \right)$ માટે $K _{ a }$ એ $2 \times 10^{-5}$ છે. તો બ્યૂટિરિક એસિડના $0.2 \,M$ દ્રાવણની $pH$ .......... $\times 10^{-1}$ છે. (નાજુકના પૂર્ણાકમાં) [આપેલ $\log 2=0.30]$
    View Solution
  • 4
    એમોનિયમ બેન્ઝોએટ ($C_6H_5COONH_4$) ના જલવિભાજન અંશનું કયું સૂત્ર છે ?
    View Solution
  • 5
    $298\, K$ પર એમોનિયમહાઇડ્રોક્સાઇડનો આયનીકરણ અચળાંક $1.77 \times 10^{-5}$ છે, એમોનિયમ ક્લોરાઇડનું જળવિભાજન અચળાંક .... છે.
    View Solution
  • 6
    $NH_4^+, H_2O, H_3O^+, HF$ અને $OH^-$ એસિડિક ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવો
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન ($I$) : એમોનિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ બેઝિક છે.

    વિધાન ($II$) : નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના ક્ષાર દ્રાવણની એસિડિક/બેઝિક પ્રકૃતિ તેમાં બનતાં એસિડ અને બેઈઝના $K_a$ અને $K_b$ ના મૂલ્યો ઉપર આધારિત છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    $M(OH)_4$ અણુ સૂત્રનાં ધાતુ હાઇડ્રોકસાઇડ $50\%$ આયોનિત થાય છે, તો તેનું $0.0025\,M$ દ્રાવણ ....... $pH $ ધરાવશે.
    View Solution
  • 9
    નીચે પૈકી ક્યા સંતુલનને લુઈસ એસિડ-બેઇઝ વ્યાખ્યાનો ઉપયોગ કરીને ક્યા સંતુલનને એસિડ-બેઇઝ પ્રક્રિયા તરીકે વર્ણવી શકાય છે પરંતુ બ્રોન્સ્ટેડ-લોરી વ્યાખ્યાનો ઉપયોગ કરી શકતા નથી?
    View Solution
  • 10
    $1.0$ મોલ $HCl$ અને $1.0$ મોલ $CH_3COONa$ ને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે અને કદને $1$ લીટર બનાવાય છે. દ્રાવણમાં $H^+$ ની સાંદ્રતા કેટલી થાય ? $K_a$ = $CH_3COOH \,1.6 \times  10^{-5}$
    View Solution