$PCl_{5(g)}$ $\rightleftharpoons$ $PCl_3$ $_{(g)}$ + $Cl_2$$_{(g)}$ પ્રક્રિયા માટે અચળ તાપમાને........દ્વારા પ્રક્રિયા પુરોગામી થાય છે.
  • A
    અચળ કદે નિષક્રીય વાયુ ઉમેરવાથી
  • B
    અચળ કદે ક્લોરીન વાયુ ઉમેરવાથી
  • C
    અચળ દબાણે નિષક્રીય વાયુ ઉમેરવાથી
  • D
    અચળ દબાણે ક્લોરીન વાયુ ઉમેરવાથી
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંતુલન પ્રક્રિયા માટે $\Delta G°= 0$, સંતુલન અચળાંક $k$ = ........
    View Solution
  • 2
    પ્રકિયા $PC{l_{5(g)}}\, \rightleftharpoons \,PC{l_{3(g)}}\, + \,C{l_{2(g)}}$ માટે $3\,L$ ના પાત્રમાં $250\,^oC$ તાપમાને $K_c$ નુ મૂલ્ય $0.04$ છે. જો સંતુલને $Cl_2$ ની સાંદ્રતા $0.15\,M$ હોય, તો $PCl_5$ ના શરૂઆતના મોલ ........... થશે.
    View Solution
  • 3
    $C{H_3}COOH\, + \,{C_2}{H_5}OH\, \rightleftharpoons \,C{H_3}COO{C_2}{H_5} + {H_2}O$ પ્રક્રિયામાં એસિટિક એસિડ અને ઇથેનોલ દરેકના એક મોલને થોડા સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. તો સંતુલન પ્રાપ્ત થાય ત્યારે ......
    View Solution
  • 4
    ઉદીપકની હાજરીમાં એક બંધ પાત્રમાં એમોનિયાને $15$ વાતા દબાણે તથા $27\,^oC$ to $347\,^oC$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. આપેલ પરિસ્થિતિ મુજબ એમોનિયા પ્રક્રિયા $2NH_3 $ $\rightleftharpoons$ $ N_2 + 3H_2$ મુજબ આંશિક વિભાજિત થાય છે. જ્યારે દબાણ વધારીને $50$ વાતા કરવામાં આવે ત્યારે પાત્રનું કદ બદલાતું નતી તો વિભાજિત $NH_3$ નું ટકાવાર પ્રમાણ.....$\%$ શોધો.
    View Solution
  • 5
    $300\,°C \,N_2 +\ O_2 $ $\rightleftharpoons$ $ 2NO$ માટે $K_c$ નું મૂલ્ય $9 \times 10^{-4}$ છે અને $N_2$ અને $O_2$ ના તુલ્ય અણુનું પ્રમાણ ઉપયોગ થાય છે તો સંતુલને $NO$ ની સાંદ્રતા ?
    View Solution
  • 6
    $1\,L$ કદના બંધ પાત્રમાં $9.2\,g$ $N_2O_{4(g)}$ લઇ નીચેનુ સંતુલન પ્રાપ્ત થાય ત્યા સુધી ગરમ કરવામાં આવે છે.

    ${N_2}{O_{4(g)}} \rightleftharpoons 2N{O_{2(g)}}$

    જો સંતુલને $50\%$ $N_2O_{4(g)}$ નુ વિયોજન થાય, તો સંતુલન અચળાંક (in $mol\,L^{-1}$) શું થશે ? (Mol.wt. of $N_2O_4= 92$ )

    View Solution
  • 7
    $AB_2$ વાયુનું વિયોજન સંતુલન નીચે મુજબ દર્શાવાય છે.

    $2AB_{2(g)} \rightleftharpoons  2AB_{(g)} + B_{2(g)}$

    વિયોજન અંશ $x$ એ $1$ ની સાપેક્ષમાં નાનો છે, તો વિયોજન અંશ $x$ ની સંતુલન અયળાંક $K_p$ અને કુલ દબાણ $P$ સાથેના સંબંધની રજૂઆત .......... 

    View Solution
  • 8
    $1$ લિટર ક્લાકમાં $A$ ના $1.1$ મોલને $B$ ના $2.2$ મોલ સાથે સંતુલન પ્રાપ્ત થાય ત્યા સુધી મિશ્ર કરવામાં આવ્યા છે. સંતુલને $0.2$ મોલ $C$ ઉત્પન્ન થાય છે. જો સંતુલન પ્રક્રિયા $A + 2B \rightleftharpoons 2C + D$ હોય, તો સંતુલન અચળાંકની કિંમત ........ થશે.
    View Solution
  • 9
    $300 \mathrm{~K}$ પર $\mathrm{N}_2 \mathrm{O}_{4(\mathrm{~g})} \rightleftarrows 2 \mathrm{NO}_{2(\mathrm{~g})}$, પ્રક્રિયા માટે $\mathrm{Kp}_{\mathrm{p}}=$ $0.492 \mathrm{~atm}$ છે. તે જ તાપમાન (સમાન તાપમાન) પર પ્રક્રિયા માટે_________$\mathrm{K}_{\mathrm{c}}$ $\times 10^{-2}$ છે.

    (આપેલ: $\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}$ )

    View Solution
  • 10
    પ્રકિયા $cis$ ${C_2}{H_2}C{l_2} \rightleftharpoons \,trans - {C_2}{H_2}C{l_2}$ માટે $500\, K$ તાપમાને સંતુલન અચળાંક $0.6$ છે. તો આ જ તાપમાને પ્રક્રિયા $trans - {C_2}{H_2}C{l_2} \rightleftharpoons cis - {C_2}{H_2}C{l_2}$ માટે સંતુલન અચળાંક ............... થશે.
    View Solution