પદાર્થ પ્રારંભમાં સમતલ અરીસાથી $100\,\, cm$ દૂર છે. જો અરીસો પદાર્થ તરફ $10\,\, cm/s$ તરફ ગતિ કરે છે. ત્યાર બાદ $6\,\, s$ બાદ પ્રદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર .......$cm$ હશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંયુક્ત માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ દ્વારા રચાતું પ્રતિબિંબ......
    View Solution
  • 2
    એક સમતલ-બહિર્ગોળ લેન્સના મુખને વ્યાસ $6 \,cm$ છે અને તેની મહતમ જાડાઈ $3\, mm$ છે. જો લેન્સના પદાર્થમાં પ્રકાશનો વેગ $2 \times 10^8 \,m / s$ હોય, તો તેની કેન્દ્રલંબાઈ (આશરે) ........ $cm$ છે ?
    View Solution
  • 3
    સામાન્ય આંખ માટે, આંખની કોર્નિયાની અભિસારી ક્ષમતા $40\;D$  અને કોર્નિયાની પાછળના નેત્રમણિની લઘુતમ અભિસારી ક્ષમતા $20\;D $ છે. આ માહિતીનો ઉપયોગ કરતાં, નેત્રપટલ અને કોર્નિયાની નેત્રમણિ વચ્ચેનું અંતર($ cm$ માં) અંદાજીત કેટલું હશે?
    View Solution
  • 4
    પ્રિઝમ $(\mu = 1.5)$ નો પ્રિઝમકોણ $30^°$ છે.એક સપાટીને લંબ કિરણ આપાત કરતાં તેનું વિચલન કેટલું થાય? ($sin 48^° 36’ = 0.75$)
    View Solution
  • 5
    આપેલ પ્રિઝમનો પ્રિઝમકોણ કયો છે?
    View Solution
  • 6
    એક વસ્તુને $50\, cm$ ના અંતરે બહિર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ ઢંકાઇ તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm $ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.
    View Solution
  • 7
    આકૃતિમાં તુટેલા પ્રિઝમમાંથી એક કિરણ પસાર થાય છે. કિરણ માટે કોણીય વિચલન શોધો.
    View Solution
  • 8
    સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી વધારવા માટે આઇપીસની કેન્દ્રલંબાઇ કેવી હોવી જોઇએ?
    View Solution
  • 9
    $10\,\, cm$ ત્રિજ્યાનો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાઓને $15\,\, cm$ દૂર એકબીજાના સામ સામે મૂકેલા છે. એક પદાર્થને તેમની વચ્ચે મધ્યબિંદુએ મૂકવામાં આવે છે. જો પરાવર્તન પહેલાં અંતર્ગોળ અરીસામાં અને ત્યારબાદ બહિર્ગોળ દ્વારા થાય છે ત્યારે પ્રતિબિંબનું અંતિમ સ્થાન શું હશે?
    View Solution
  • 10
    એક પારદર્શક નકકર નળાકારના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{2}{{\sqrt 3 }}$ છે,તેની આસપાસ હવા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ નળાકારના એક છેડાના મઘ્યબિંદુ પાસે એક પ્રકાશકિરણ આપાત કરવામાં આવે છે,તો આપાતકોણના કયા મૂલ્ય માટે નળાકારમાં દાખલ થયેલ પ્રકાશકિરણ તેની દીવાલ સાથે ઘસડાઇને આગળ વધશે?
    View Solution