આકૃતિમાં તુટેલા પ્રિઝમમાંથી એક કિરણ પસાર થાય છે. કિરણ માટે કોણીય વિચલન શોધો.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.5$ વક્રીભવનાંકના ઘટ્ટ માધ્યમની અંતર્ગોળ સપાટીની વક્રતાત્રિજ્યા $12\, cm$ છે. ઘટ્ટ માધ્યમની ધ્રુવથી $9 \,cm$ અંતરે એક વસ્તુ રહેલી છે. હવામાં વક્રીભવનના કારણે પ્રતિબિંબનું સ્થાન શોધો.
    View Solution
  • 2
    સમક્ષિતિજ સાથે $30^\circ $નો ખૂણો બનાવતો સમતલ અરીસા પર શિરોલંબ કિરણ આપાત કરતાં અરીસા અને પરાવર્તિત કિરણ વચ્ચે ખૂણો કેટલા .....$^o$ થાય?
    View Solution
  • 3
    એક દડાને ટેબલની ટોચ પરથી $\theta$ ખૂણે પ્રારંભિક ઝડપ $u$ સાથે પ્રક્ષેપિત કરવામાં આવ્યો છે, દડાની સાપેક્ષમાં પ્રતિબિંબની ગતિ કવી છે ?
    View Solution
  • 4
    માણસનું નજીકનું બિંદુ $50\, cm$ અને તેનું દૂરનું બિંદુ $3 \,m$ છે. $(i)$ વાંચવા અને $(ii)$ દૂરના તારાને જોવા માટે લેન્સનો પાવર કેટલો જોઈએ?
    View Solution
  • 5
    નીચેની આકૃત્તિ અનુક્રમે $10 \mathrm{~cm}$ અને $15 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે દ્વિ-બહિર્ગોળ લેન્સ $L_1$ અને $L_2$ દર્શાવે છે. $L_1$ અને $L_2$ વચ્ચેનું અંતર ........ થશે.
    View Solution
  • 6
    પાછળની બાજુએ જોવાના અરીસા માટે દિવસ અને રાતની ગોઠવણીઓ શેનો ઉપયોગ કરે છે ?
    View Solution
  • 7
    $0.2\,cm$ લઘુતમ માપશક્તિ ધરાવતી $2\,meter$ લાંબી સ્કેલનો ઉપયોગ ઓપ્ટિકલ બેન્ચ પર રહેલા પદાર્થનું સ્થાન માપવા માટે થાય છે . જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવામાં આવે ત્યારે વસ્તુ પિન અને બહિર્ગોળ લેન્સને અનુક્રમે $80\,cm$ નિશાન અને $1\,m$ નિશાન પર અનુક્રમે મૂકેલા છે. લેન્સની બીજી બાજુના વસ્તુ પિનનું પ્રતિબિંબ લેન્સની બીજી પ્રતિબિંબ પિન કે જે $180\,cm$ નિશાન પર છે તેને સાથે સંપાત થાય છે. કેન્દ્રલંબાઈના અંદાજમાં $\%$ ત્રુટિ કેટલી હશે?
    View Solution
  • 8
    પ્રકાશની માધ્યમ $'A'$ અને $'B'$ માં ઝડપ અનુક્રમે $2.0 \times 10^{10} \,cm / s$ અને $1.5 \times 10^{10} \,cm / s$ છે. પ્રકાશકિરણ માધ્યમ $B$ માંથી $A$ માં  '$\theta$ ' જેટલા આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો ...........
    View Solution
  • 9
    આપેલ આકૃતિમાં કિરણ વિચલન વગર પસાર થતું હોય,તો નીચેનામાથી શું સાચું થાય?
    View Solution
  • 10
    બે અલગ અલગ માઘ્યમ $M_1$ અને $M_2$ માં એક પ્રકાશકિરણના વેગ અનુક્રમે $1.5 \times 10^8 m/s $ અને $2.0 \times 10^8 \;m/s $ છે. $M_1$ માઘ્યમમાંથી $M_2$ માઘ્યમમાં આ કિરણ $i $ આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો $i$ નું મૂલ્ય ... 
    View Solution