પેપ્ટાઇડ બંધ અંગે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ?
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અવક્ષય માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

    $(A)$ પ્રોટીનનું અવક્ષય પ્રોટીનની દ્વિતીયક  અને તૃતીય રચનાઓની ખોટનું કારણ બને છે

    $(B)$ અવક્ષય એક $DNA$ ના ડબલ સ્ટ્રાન્ડને એક સ્ટ્રાન્ડમાં રૂપાંતર તરફ દોરી જાય છે

    $(C)$ અવક્ષય  પ્રાથમિક રચનાને અસર કરે છે જે વિકૃત થાય છે

    View Solution
  • 2
    $\beta - D - ( + )$ - ગ્લુકોઝ માં કિરાલ કાર્બન ની સંખ્યા કઈ હશે ?
    View Solution
  • 3
    ........ના કાર્યથી $DNA $ નું દ્વિ-કુંતલીય બંધારણ માટેનું કારણ છે.
    View Solution
  • 4
    પ્રોટીનના વિકૃતિકરણને કારણે તેની જૈવિક ક્રિયાશીલતામાં શું ફેર પડે છે ?
    View Solution
  • 5
    જ્યારે શર્કરા $'X'$ ને આલ્કોહોલિક દ્રાવણમાં મંદ $H _{2} SO _{4}$ સાથે ઉકાળતાં, બે સમઘટકો ' $A$' અને '$B$' બને છે. ' $A$' નું $HNO\, 3$ સાથે ઓક્સિડેશન કરતાં સેકેરિક એસિડ નીપજ પ્રાપ્ત થાય છે જ્યાંરે '$B$' એ વામભ્રમણીય છે. તો સંયોજન ' $X$ ' શોધો.
    View Solution
  • 6
    ગ્લુકોઝ નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરતો નથી.
    View Solution
  • 7
    પ્રોટીનનું બંધારણ જે તાપમાનથી પ્રભાવિત થતું નથી તે,
    View Solution
  • 8
    $DNA$ નું બંધારણ દ્વિસર્પીલ હોવાનું કારણ .... છે.
    View Solution
  • 9
    વિટામીન $B_{12}$  માં........ ધાતુ હોય છે.
    View Solution
  • 10
    ગ્લાયસીનની કઇ ખાસિયત તેને અન્ય કુદરતી એમિનો એસિડથી અલગ પાડે છે ?
    View Solution