$PH_3$ માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
  • A$NH_3$ કરતાં તે ઓછું બેઝીક હોય છે.
  • B$NH_3$ કરતાં તે ઓછો ઝેરી હોય છે.
  • C$B$ કરતાં $N$ ની વિદ્યુતઋણતા વધુ હોય છે.
  • D
    તે રિડક્શનકર્તા ગુણધર્મ વધુ ધરાવે છે.
Easy
Download our app for free and get startedPlay store
a
\(NH_3\) કરતાં \(PH_3\) ઓછો બેઝીક હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નાઇટ્રિક ઓક્સાઇડ માટે ક્યુ વિધાન ખોટું છે ?
    View Solution
  • 2
    $OF_2$ અણુમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અનુક્રમે ........ થશે.
    View Solution
  • 3
    અભિકથન (Assertion)  :ઓક્સિજન અને નાઇટ્રોજન વાતાવરણના મુખ્ય ઘટકો છે પરંતુ તેઓ પ્રક્રિયા કરી નાઇટ્રોજન ઓક્સાઇડ બતાવતા નથી.

    તર્ક (Reason): નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવા માટે ઉચ્ચ તાપમાન આવશ્યક છે 

    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ મોનોવિસ્થાપિત નાઈટ્રોફિનોલનું એસિડીક સામર્થ્ય એ ફીનોલ કરતા ખૂબ જ વધારે હોય છે કારણ કે ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) નાઈટ્રો સમૂહ

    $H _{2} O\, <\, H _{2} S \,<\, H _{2} Se\, < \,H _{2} Te$

    વિધાન $II :$ ફિનોલીક ચક્રમાં એક નાઈટ્રો સમૂહ જોડાવાને કારણે $o-$નાઈટ્રોફિનોલ, $m$-નાઈટ્રોફિનોલ અને $p-$નાઈટ્રોફિનોલ એ સમાન એસિડીક સામર્થ્ય ધરાવે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    નીચેનામાંથી શું રેખીય નથી?
    View Solution
  • 6
    નીચેનામાંથી  ખોટી લાક્ષણિકતા  કઈ છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યો પદાર્થ નું ઉર્ધ્વપાતન થાય છે?
    View Solution
  • 8
    આયનિક ગુણધર્મના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી ક્યો ક્રમ સાચોે છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા ફ્લોરાઇડ્સ અસ્તિત્વમાં નથી?
    View Solution
  • 10
     સલ્ફર ડાયોક્સાઈડ ની બ્રોમીન જળ સાથેની પ્રક્રિયા શું બનાવશે?
    View Solution