પોટેશિયમ ક્લોરાઈડનું $0.5$ ટકાવાર દ્રાવણ $-0.24^{\circ}\,C$ પર ઠરે છે તે માલૂમ પડેલ છે.પોટેશિયમ ક્લોરાઈડના વિયોજન ની ટકાવારી $\dots\dots$છે.

(પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.80\,K\,kg\,mol ^{-1}$ અને $KCl$ નું મોલર દળ $74.6\,g\,mol ^{-1}$ છે.)

JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
d
$0.5\, \%$ solution of $KCl$

So $m =\frac{0.5}{74.6} \times \frac{1}{0.1}$

$\Delta T _{ f }= i \times m _{ f }$

$0.24=i \cdot \frac{0.5}{74.6} \times \frac{1.80}{0.1}$

$i=\frac{0.24 \times 74.6}{0.5 \times 1.80} \times 0.1$

$=1.989$

$1.989=1+\alpha( n -1)$

$1.989=1+\alpha$

$\alpha=.989$

$\% \alpha=98.9 \%$

Ans $99 \,\%$

If mass of $H _{2} O =99.5$

$m =\frac{0.5}{74.5} \times \frac{1}{.0995}$

$i =\frac{0.24 \times 74.6 \times .0995}{.5 \times 1.80}$

$=1.979$

$1.979=1+\alpha( n -1)$

$1.979=1+\alpha$

$\alpha=.979$

$\% \alpha=97.9\, \%$

$98\, \%$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો દ્રાવણ નું ઉત્કલન બિંદુ $T_1$ અને દ્રાવકનું તાપમાન $T_2$ છે ઉત્કલનબિંદુમાં ઉન્નયન કોના દ્રારા અપાય છે ?
    View Solution
  • 2
    નીચેના પૈકી કયો ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે ?
    View Solution
  • 3
    ઔદ્યોગિક વેચાણમાં સાંદ્ર સલ્ફયુરિક એસિડ $95\% $ $H_2SO_4$ સાથે વજનથી ધરાવે છે જો ઔદ્યોગિક એસિડની ઘનતા $1.834 $ ગ્રામ સેમી$^{-3}$ હોય તો આ દ્રાવણની મોલારીટી ....... $M$ થાય.
    View Solution
  • 4
    નીચેનામાંથી કોનું $0.1\,M $ જલીય દ્રાવણ સૌથી નીચું ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 5
    $25^o C$ તાપમાને જુદા જુદા દ્રાવણો $0.500\, M\, C_2H_5OH\,(aq),$ $0.100\,M\,Mg_3(PO_4)_2\, (aq), $ $0.250\, M\,KBr\,(aq)$ અને $0.125\, M\,Na_3PO_4\,(aq)$ ને ધ્યાનમાં લો. બધા જ ક્ષારો પ્રબળ વિધુતવિભાજ્ય છે તેમ ધારતા આ દ્રાવણો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 6
    $25^{\circ}\,C$ પર ગ્લુકોઝના $30\% (w/v)$ જલીય દ્વાવણ નું બાષ્પ દબાણ $.........\,mm\,Hg$ છે.(આપેલઃ ગ્લુકોઝના $30 \%$ (w/v) જલીય દ્વાવણની ધનતા $1.2\,g\,cm ^{-3}$ છે અને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $24\,mm\,Hg$ છે) (ગ્લુકોઝનું મોલર દળ $180\,g\,mol ^{-1}$ છે.)
    View Solution
  • 7
    બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ $1:1$ ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન $25 ^o C$ જેટલુ અચળ ધારો.

    (અહીં : $25^o C$ પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન $= 12.8\, kPa,$ ટોલ્યુઇન $= 3.85 \,kPa$)

    View Solution
  • 8
    પાણી ઉપરની વરાળમાં પાણીમાં ઓગળેલ ઓક્સિજનનું આંશિક દબાણ $20\, kPa$ હોય છે . પાણીમાં ઓક્સિજનની મોલર દ્રાવ્યતા ............ $-\times 10^{-5}\, mol\, dm ^{-3}$

    [આપેલ છે: $O _{2}$ માટે હેન્રી અચળાંકનો નિયમ $= K _{ H }=8.0 \times 10^{4} kPa$ , ઓગળેલા ઓક્સિજન સાથે પાણીની ઘનતા $=1.0\, kg\, dm ^{-3}$ ]

    View Solution
  • 9
    જો સોડિયમ સલ્ફેટને જલીય દ્રાવણમાં કેટાયન અને એનાયનમાં સંપર્ણ વિયોજન પામતા ધરાવામાં આવે તો જ્યારે $0.01$  મોલ સોડિયમ સલ્ફેટને $ 1 $  કિ.ગ્રા પાણી દ્રાવ્ય કરતા પાણીનું ઠારણ બિંદુમાં પરિવર્તન ($\Delta T_f$) કેટલું થાય ? ($K_f = 1.86\,\,K\,kg \,mol^{-1}$)
    View Solution
  • 10
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ સ્થિતિમાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુકમે ........... થશે.
    View Solution