બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ $1:1$ ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન $25 ^o C$ જેટલુ અચળ ધારો.

(અહીં : $25^o C$ પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન $= 12.8\, kPa,$ ટોલ્યુઇન $= 3.85 \,kPa$)

NEET 2016, Diffcult
Download our app for free and get startedPlay store
c
$\mathrm{V} . \mathrm{P}$ of $\mathrm{C}_{6} \mathrm{H}_{6}>\mathrm{V} . \mathrm{P}$ of $\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{CH}_{3}$

$\because \mathrm{YA}=\frac{\mathrm{P}^{\circ} \mathrm{A} \mathrm{X} \mathrm{A}}{\mathrm{P}}, \mathrm{YB}=\frac{\mathrm{P}^{\circ} \mathrm{BXB}}{\mathrm{P}}$

$\mathrm{X}_{\mathrm{A}}$ and $\mathrm{X}_{\mathrm{B}}$ are same so mole fraction in vapour phase is directly proportional to the vapour pressure.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $7$  ગ્રામ નાઈટ્રોજન અને $ 8$  ગ્રામ ઓક્સિજનના મિશ્રણમાં ઓક્સિજનના મોલ અંશ કેટલા થાય?
    View Solution
  • 2
    જો પ્રવાહી $A $ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે તો...
    View Solution
  • 3
    નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
    View Solution
  • 4
    દ્રાવણને બનાવવા $125\,cm^3$ આઈસો પ્રોપાઈલ આલકોહોલને  પાણીમાં  ત્યાં સુધી ઉમેરવામાં આવે કે જ્યાં સુધી દ્રાવણનું કદ $175\,cm^3$ થાય. દ્રાવણમાં આઈસોપ્રોપાઈલ આલ્કોહોલના કદ અંશ અને કદ ટકાવારી શોધો.
    View Solution
  • 5
    જયારે $0.2\,g$ એસિટિક એસિડને $20\, g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝિનનું ઠારબિંદુ $0.45^o C$ ઘટે છે. જો એસિટિક એસિડ બેન્ઝિનમાં સુયોજન થઇને ડાયમર બનાવે, તો બેન્ઝિનમાં એસિટિક એસિડનું સુયોજન ટકાવાર પ્રમાણ...........$\%$ હશે ?

    (બેન્ઝિન માટે $K_f $ $= 5.12 \,K\, kg\, mol^{-1}$) 

    View Solution
  • 6
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
    View Solution
  • 7
    બે શુદ્ધ પ્રવાહીએ $(A) $ અને $(B) $ ના બાષ્પ દબાણ અનુક્રમે $100$  અને $80$  ટોર છે. જ્યારે $2 $ મોલ $(A)$  અને $3$  મોલ $ (B) $ ને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું કુલ દબાણ ......... ટોર થાય.
    View Solution
  • 8
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $ 15\,ppm $ (વજનથી )હોય તો દળની ટકાવારીમાં દર્શાવો.
    View Solution
  • 9
    આપેલ પૈકી કોનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે ?
    View Solution
  • 10
    બે સંપૂર્ણપણે બિન-આદર્શ પ્રવાહીનું મિશ્રણ જે તેની રચનામાં અચળ તાપમાને તેના વિઘટનમાં ફેરફાર કર્યા વગર કરે છે જાણે કે તે શુદ્ધ પ્રવાહી છે. આ મિશ્રણ તરીકે ઓળખાય છે
    View Solution