બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ $1:1$ ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન $25 ^o C$ જેટલુ અચળ ધારો.

(અહીં : $25^o C$ પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન $= 12.8\, kPa,$ ટોલ્યુઇન $= 3.85 \,kPa$)

NEET 2016, Diffcult
Download our app for free and get startedPlay store
c
$\mathrm{V} . \mathrm{P}$ of $\mathrm{C}_{6} \mathrm{H}_{6}>\mathrm{V} . \mathrm{P}$ of $\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{CH}_{3}$

$\because \mathrm{YA}=\frac{\mathrm{P}^{\circ} \mathrm{A} \mathrm{X} \mathrm{A}}{\mathrm{P}}, \mathrm{YB}=\frac{\mathrm{P}^{\circ} \mathrm{BXB}}{\mathrm{P}}$

$\mathrm{X}_{\mathrm{A}}$ and $\mathrm{X}_{\mathrm{B}}$ are same so mole fraction in vapour phase is directly proportional to the vapour pressure.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $51.2 $ ગ્રામ બેન્ઝિનમાં  $1.00 $ ગ્રામ વિદ્યુત અવિભાજ્ય (અણુભાર $ 250$  ગ્રામ મોલ$^{-1}$) દ્રાવ્ય કરવામાં આવે છે. જો બેન્ઝિનનો ઠારણબિંદુ અવમંદન અચળાંક $ 5.12\,K $ કિગ્રા મોલ$^{-1}$ હોય તો બેન્ઝિનનું ઠારણબિંદુ ...... $K$ ઘટે છે.
    View Solution
  • 2
    $1$ ગ્રામ યુરિયાને $ 50 $ ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવતા તે દ્રાવણના બાષ્પદબાણને સાપેક્ષ ઘટાડો એ તેટલા જ પણીમાં ગ્લુકોઝ ને ઓગાળતા બનતા દ્રાવણના બાષ્પદબાણના સાપેક્ષ ઘટાડા જેટલો જ છે, તો કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળ્યો હશે?
    View Solution
  • 3
    મિથેનોલ $(MeOH)$ અને ઈથેનોલ $(EtOH)$ નું મિશ્રણ દ્વારા આદર્શ દ્રાવણ ઉદભવે છે. જો મિથેનોલ અને ઈથેનોલનું આંશિક દબાણ અનુક્રમે $2.619\,\,K\,pa $ અને $4.556\,\,K\,pa $ છે તો બાષ્પના ઘટકો (મોલ અંશના સંદર્ભમાં) કેટલા હશે?
    View Solution
  • 4
    સમાન દ્રાવકમાં સમઆણ્વીય દ્રાવણોએ ......
    View Solution
  • 5
    નીચેના પૈકી કયો ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે ?
    View Solution
  • 6
    $10\% (W/V) $ $H_2SO_4$ દ્રાવણની સપ્રમાણતા એ આશરેે કેટલી થાય?
    View Solution
  • 7
    $0.004\,M $ $Na_2SO_4$ અને $ 0.01\,M $ ગ્લુકોઝના જલીય દ્રાવણ આઈસોટોનીક છે તો $Na_2SO_4$ ના વિયોજન અંશ ........ $\%$ થાય.
    View Solution
  • 8
    ${25^o}C$ પર $CC{l_4}$ની બાષ્પદબાણ $143\,mm$ છે,$Hg$ના $0.5\,gm$ આબાષ્પશીલ દ્રાવક (અણુભાર $ = 65$) $100\,ml\,CC{l_4}$માં ઓગળી જાય છે,ત્યારે દ્રાવણનું બાષ્પદબાણ ....... $mm$ છે. ($CC{l_4}$ની ઘનતા $1.58\,g/c{m^2}$)
    View Solution
  • 9
    $H_2SO_4$ ના જલીય દ્રાવણમાં $H_2SO_4$ ના મોલ-અંશ $0.1$ હોય, તો દ્રાવણની મોલાલિટી ........... $\mathrm{m}$ થશે.
    View Solution
  • 10
    વિધુતવિભાજ્યના ખૂબ મંદ દ્રાવણ માટે નીચેનામાંથી ક્યો સંબંધ સાચો છે ? (બીજા પરિમાણો અચળ ગણો)
    View Solution