પ્રિઝમ $(\mu=\sqrt{3})$ માંથી પસાર થતા પ્રકાશનું કિરણ લઘુતમ વિચલન અનુભવે છે. એવું જોવા મળે છે કે પ્રિઝમનો આપાતકોણ તેના વક્રીભૂતકોણ કરતાં બમણો છે. તો પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હશે?
  • A$50$
  • B$80$
  • C$30$
  • D$60$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
d
At minimum deviation \(r_{1}=r_{2}=\frac{A}{2}\)

Also given \({i}=2 {r}_{1}={A}\)

Now \(1 \sin i =\sqrt{3} \sin r_{1}\)

\(1 \sin A=\sqrt{3} \sin \frac{A}{2}\)

\(2 \sin \frac{A}{2} \cos \frac{A}{2}=\sqrt{3} \sin \frac{A}{2}\)

\(\cos \frac{A}{2}=\frac{\sqrt{3}}{2} \Rightarrow \frac{A}{2}=30^{\circ}\)

\(A=60^{\circ}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે $40°$ ખૂણે રહેલા અરીસા દ્વારા કિરણનું સફળતાથી પરાવર્તન થાય છે. જો પ્રથમ અરીસા પર આપાત કોણ $30°$ હોય ત્યારે કિરણનું કુલ વિચલન .....$^o$ થશે.
    View Solution
  • 2
    ભૌતિક રાશિને શોધો તેનું માપન સ્ફ્રેરોમીટર વડે થઈ શકે નહીં.
    View Solution
  • 3
    અંતર્ગોળ અરીસા માટે વાસ્તવિક પ્રતિબિંબ પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ...........છે.
    View Solution
  • 4
    દૂરની વસ્તુ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન $5$ છે. ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $36 \,\,cm$ અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_0$ અને આયપીસની કેન્દ્રલંબાઈ $f_e$ શું થશે?
    View Solution
  • 5
    $3$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબ પર $\mu$ વક્રીભવનાંક ધરાવતો કાંચનો સ્લેબ મૂકતાં સિકકો બે સ્લેબની વચ્ચે દેખાતો હોય,તો $\mu =$______
    View Solution
  • 6
    સાદા માઇક્રોસ્કો ની મોટવશક્તિ $6$ હોય,તો બર્હિગોળ લેન્સની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 7
    $\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ $60°$ ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ $4 \sqrt{3} cm$ જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... $cm$ હશે.
    View Solution
  • 8
    $n$ વક્રીભવનાંકવાળા પારદર્શક માઘ્યમમાં એક પ્રકાશકિરણ ગતિ કરતું કરતું હવા અને માઘ્યમને છૂટી પાડતી સંપર્ક સપાટી પાસે આપાતબિંદુએ $45^o $ જેટલા આપાતકોણે આપાત થાય છે,તો વક્રીભવનાંક $n$ ના કયા મૂલ્ય માટે આ કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે?
    View Solution
  • 9
    પાત્રમાં રહેલ સિકકાને માઇક્રોસ્કોપ દ્વારા ફોકસ કરેલ છે.હવે માઇક્રોસ્કોપને $1cm$ ઉપર લઇ જતાં સિકકાને ફરીથી ફોકસમાં લાવવા પાત્રમાં કેટલા ......$cm$ પાણી (વક્રીભવનાંક $\frac{4}{3}$)નાખવું પડે?
    View Solution
  • 10
    બે સમતલ અરીસાને કેટલાના.....$^o$ ખૂણે રાખવાથી આપાત કિરણ અને બે અરીસા દ્વારા પરાવર્તન પામતું કિરણ સમાંતર બને?
    View Solution