અંતર્ગોળ અરીસા માટે વાસ્તવિક પ્રતિબિંબ પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ...........છે.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $15\, cm$ જેટલી કેન્દ્રલંબાઈ ધરાવતા અને $1.5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા બે સમાન લેન્સોને એક્બીના સંપર્કમાં રાખવામાં આવેલા છે. બે લેન્સો વચ્વચેની જગ્યામાં $1.25$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. તો આ સંચોજનની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.
    View Solution
  • 2
    જ્યારે પદાર્થને અરીસાથી $25\,\, cm$ અંતરે મૂકેલો હોય તેનું મેગ્નિફિકેશન $m_1$ હોય છે. પહેલાની સ્થિતિની સાપેક્ષે પદાર્થ $15 \,\,cm$ દૂર જાય છે અને મેગ્નિફિકેશન $m_2$ છે. જો $m_1  /  m_2  = 4$, હોય ત્યારે અરીસાના કેન્દ્રલંબાઈ......$cm$  થશે?
    View Solution
  • 3
    સાદા માઇક્રોસ્કોપમાં $2.5 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો બર્હિગોળ લેન્સ વાપરતાં તેની મહતમ મોટવશક્તિ કેટલી થાય? (સ્પષ્ટ દ્રષ્ટિ માટે ન્યૂનતમ અંતર $25\, cm$)
    View Solution
  • 4
    આભાસી પ્રતિબિંબ પ્રકાશનું એક કિરણપુંજ $20\,\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસાના પાછળ $O $ બિંદુમાં દિશામાં કેન્દ્રિત થાય છે. જો બિંદુ $O$ એ અરીસાની $10\,\, cm$ પાછળ હોય, તો પ્રતિબિંબનું સ્થાન .....$cm$ અંતરે હશે.
    View Solution
  • 5
    સમઘન રૂમ $ABCD$ ની $CD$ દિવાલ પર અરીસો છે. $AB$ ના મધ્યબિંદુ પર મૂકેલા કેમેરાથી $A$ પર મૂકેલી વસ્તુનો ફોટો પાડવા માટે કેટલા અંતર માટે ફોકસ કરવું પડે?
    View Solution
  • 6
    પાણી $\left(\mu=\frac{4}{3}\right)$ ના તળાવની સપાટીએ ઉભા થાંભલાની લંબાઈ $24\, cm$ છે. તો પાણીની સપાટીની નીચે રહેલી માછલીને થાંભલાની ટોચ સપાટીથી ......... $cm$ અંતરે ઉપર દેખાશે ?
    View Solution
  • 7
    $1.5 $ વક્રીભવનાંક ધરાવતા કાચના લંબઘન સ્લેબમાં રહેલી હવાના પરપોટાની ઊંડાઇ લગભગ લંબરૂપે એકબાજુથી જોતાં $ 5 \;cm$  અને જ્યારે બીજી બાજુથી જોતાં $3 \;cm $ છે. સ્લેબની જાડાઈ ($cm $ માં) કેટલી હશે?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $AO$ પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાથી કાચમાં $60^o$ના ખુણે આપાત થઈને કિરણ $OB$ $30^o$ના ખૂણે વક્રીભવન પામે છે.$A$ થી $B$ સુધીનો પ્રકાશિય પથ કેટલો થાય?
    View Solution
  • 9
    ઓપ્ટીકલ ફાઈબર વડે કરાતું ટેલી કોમ્યુનિકેશન ધ્યાનમાં લો. નીચેના માંથી ક્યું વિધાન સાચું નથી?
    View Solution
  • 10
    પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
    View Solution