પ્રિઝમનો પ્રિઝમકોણ $10°$ છે. લાલ અને જાંબલી રંગનો વક્રીભવનાંકો અનુક્રમે $1.51$ અને $1.52$ છે. ત્યારે વિક્ષેપિત પાવર ..... હશે.
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$6^{\circ}$ જેટલો પ્રિઝમકોણ અને $1.5$ જેટલો વક્કિભવનાંક $\left( n _\gamma\right)$ ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે જેનો પ્રિઝમકોણ $5^{\circ}$ અને વક્રિભવનાંક $n _{ Y }=1.55$ છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા $\left(\frac{1}{x}\right)^{\circ}$ જેટલું પરિણામી સરેરાશ વિચલન $(\delta)$ મળે છે.તો $x$ નું મૂલ્ય $......$ છે.
$A$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે.જો કિરણ $AB $ બાજુ પર $\theta $ કોણે આપાત થાય તો તે બાજુ $AC$ માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
સમતલ બહિર્ગોળ કાચના લેન્સની કેન્દ્રલંબાઈ $20\, cm \left(\mu_{ g }\right. =1.5)$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. એક પ્રકાશીત વસ્તુને લેન્સથી $60\, cm$ અંતરે તેની અक्ष પર બહિર્ગોળ બાજુએ મૂકવામાં આવે છે. તો પ્રતિબિંબનું અંતર ($cm$ માં) કેટલું છે ?
અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે જેથી અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ અને $C$ એ વક્રતા કેન્દ્ર છે. બિંદુવત્ પદાર્થ $C$ પર મૂકેલો છે. તેની વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે ત્યારે પ્રતિબિંબ . . . . . .
રાતા (લાલ) પ્રકાશ માટે અને વાદળી પ્રકાશ માટે કાચનાં વક્રીભવનાંક અનુક્રમે $1.520$ અને $1.525$ છે. આ કાચનાં પ્રિઝમ માટે રાતા અને વાદળી પ્રકાશનાં લઘુત્તમ વિચલનકોણ અનુક્રમે $D_{1}$ અને $D _{2}$ હોય તો