પ્રિઝમનો પ્રિઝમકોણ $A$ અને વક્રીભવનાંક $\mu$ છે,જો લઘુત્તમ વિચલનકોણ $A$ હોય,તો પ્રિઝમકોણ કેટલો હશે?
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    જ્યારે કિરણજૂથ માધ્યમમાં પ્રવેશે ત્યારે ....

    View Solution
  • 2
    એક બિંદુવત્‌ પદાર્થને એક કાચના સળિયો જેનો છેડો ગોળાકાર છે. તેની નજીક $O$ બિંદુએ મૂકેલ છે. આ ગાળાકારની વક્રતા ત્રિજ્યા $30 \,cm$ છે. તો રચાતું પ્રતિબિંબ .......છે.
    View Solution
  • 3
    હવામાં પ્રકાશની તરંગલંબાઇ $4200\, \mathring A$ હોય,તો પાણી $(\mu = 4/3)$ માં પ્રકાશની તરંગલંબાઇ કેટલા .....$\, \mathring A$ થાય?
    View Solution
  • 4
    એક મેગ્નીફાયગ લેન્સની પાસે $10 \,\,cm$ ની કેન્દ્રલંબાઈ છે. જો પ્રતિબિંબ લેન્સથી $30\,\, cm$ અંતરે હોય,તો મોટવણી કેટલી છે?
    View Solution
  • 5
    $60\; \mathrm{cm}$ ટ્યૂબલંબાઈ ધરાવતા ટેલિસ્કોપની મોટવણી $5$ છે તો તેના નેત્રકાચની કેન્દ્રલંબાઈ કેટલા ......$cm$ હશે?
    View Solution
  • 6
    શ્વેત પ્રકાશને $5°$ કોણના પ્રિઝમ માંથી પસાર કરેલ છે. જો લાલ અને વાદળી રંગોના વક્રીભવનાંક અનુક્રમે $1.641$ અને $1.659$  હોય, તો તેમની વચ્ચેના વિભાજન કોણ..... હશે.
    View Solution
  • 7
    લેમ્પને દિવાલથી $6.0 m$ દૂર મૂકેલો છે. લેન્સને લેમ્પ અને દિવાલની વચ્ચે દિવાલથી $4.8\;m$ દૂર અંતરે મૂકેલ છે. દિવાલ પર લેમ્પની વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબની મોટવણી ......છે.
    View Solution
  • 8
    જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે જેથી તે $ 60\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તેમ છતાં જો બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે તો તે $20\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તો લેન્સનો વક્રીભવનાંક શું થશે?
    View Solution
  • 9
    બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $f_V$ અને $f_R$ છે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $F_V$ અને $F_R$ છે, તો .....
    View Solution
  • 10
    એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20 \mathrm{~cm}$ છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ__________$\mathrm{cm}$ છે.
    View Solution