શ્વેત પ્રકાશને $5°$ કોણના પ્રિઝમ માંથી પસાર કરેલ છે. જો લાલ અને વાદળી રંગોના વક્રીભવનાંક અનુક્રમે $1.641$ અને $1.659$ હોય, તો તેમની વચ્ચેના વિભાજન કોણ..... હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.5$ વક્રીભવનાંક વાળા $20\, cm$ જાડા કાચના સ્લેબને સમતલ અરીસાની સામે રાખેલ છે. એક વસ્તુને અરીસાથી $40\, cm$ અંતરે હવામાં રાખવામાં આવે છે. તો અરીસાની સાપેક્ષે પ્રતિબિંબનું સ્થાન ..... અંતરે હશે.
એક લેન્સને પ્રકાશ સ્ત્રોત અને દિવાલ વચ્ચે મૂકવામાં આવે છે. આ લેન્સના બે અલગ-અલગ સ્થાનો પર દિવાલ પર $A _{1}$ અને $A _{2}$ ક્ષેત્રફળનું પ્રતિબિંબ બનાવે છે. પ્રકાશ સ્ત્રોતનું ક્ષેત્રફળ કેટલું હશે?
આંખના ડોકટરે $40cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સ અને $25 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ લેન્સ સંપર્કમાં રાખીને પહેરવાનું કહે છે.તો તેના લેન્સનો પાવર કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5)$ અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \, cm $ અંતરે રહેલો છે. જો સપાટી બહિર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.