પરિપથમાં $A$ થી $C$ તરફ વહેતા પ્રવાહ $i_{1}$ ........ $A$
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A$ અને $B$ દ્રવ્યમાંથી $B$ દ્રવ્યની અવરોધકતા $A$ કરતાં બમણી છે. $B$ દ્રવ્યમાંથી બનેલા વર્તુળાકાર તારનો વ્યાસ $A$ તાર કરતાં બમણો છે. જો બંને તારના અવરોધ સમાન બને તે માટે બંને તારની લંબાઈઓનો ગુણોત્તર $\frac{{{l_B}}}{{{l_A}}}$ કેટલો હોવો જોઈએ?
પોન્ટેશિયોમીટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત સીમિત છે. બે કોષોને એવી રીતે જોડ્યા છે. કે જેની પ્રથમ વખતે તેઓ એકબીજાને મદદ કરે છે. અને બીજી વખતે તેઓ એકબીજાને વિરોધ કરે છે. તેઓ પોન્ટેશિયોમીટર તાર અનુક્રમે $120\ cm$ અને $60\ cm$ લંબાઈ પર સંતુલિત છે. કોષના વિધુતચાલક બળનેા ગુણોતર .....
આપેલ આકૃતિમાં, પોટેન્શિયોમીટરના તાર ની લંબાઈ $A B=10 \,{m}$ છે. પ્રતિ એકમ લંબાઈ દીઠ અવરોધ $0.1 \,\Omega/cm$ છે. ${AB}$ ને $E\;emf$ અને $r$ આંતરિક અવરોધ $r$ ની બેટરી સાથે જોડેલ છે. આ પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવેલ $emf$ નું મહત્તમ મૂલ્ય ($V$ માં) કેટલું હશે?
એક તાંબા (કૉપર)ના તારની ખેંચીને $0.5\%$ જેટલો લાંબો બનાવવામાં આવે છે. જો તેનું કદ બદલવામાં નહીં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ............ $\%$ હશે
પ્રત્યેકનો અવરોધ $R$ હોય તેવા $10$ અવરોધકોને $E \;emf$ અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આજ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે ત્યારે પ્રવાહ $n$ ગણો વધી જાય છે. તો તનું મૂલ્ય $.........$ હશે.