પ્રત્યેકનો અવરોધ $R$ હોય તેવા $10$ અવરોધકોને $E \;emf$ અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આજ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે ત્યારે પ્રવાહ $n$ ગણો વધી જાય છે. તો તનું મૂલ્ય $.........$ હશે.
NEET 2023, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઇલ માછલી તેના બાયોલોજીકસ કોષો જે ઈલેકટ્રોપ્લાકના આધારે વિધુતપ્રવાહ પેદા કરી શકે છે. ઈલમાં કુલ $5000$ ઈલેકટ્રોપ્લાક $100$ હરોળમાં ગોઠવાયેલા છે. આ ગોઠવણ આકૃતિમાં દર્શાવેલી છે. દરેક ઈલેકટ્રોપ્લાક $0.15\ V\ emf$ અને $0.25\, \Omega$ નો આંતરીક અવરોધ ધરાવે છે. ઈલની આજુબાજુનું પાણી તેના માથા અને પૂંછળી વચ્ચેનો પરિપથ પૂર્ણ કરે છે. જો પાણીનો અવરોધ $500 \,\Omega$ છે. ઈલ દ્વારા પાણીમાં પેદા થતો વિધુતપ્રવાહ .......... $A$ થાય.
$R$ ત્રિજ્યા ધરાવતા ઘન નળાકાર તારની પ્રવાહઘનતા $J ( r )= J _{0}\left(1-\frac{ r }{ R }\right)$ છે,જ્યાં $r$ એ અક્ષથી અંતર છે.તો $r =0$ થી $r =\frac{ R }{4}$ માંથી પસાર થતો પ્રવાહ શોધો.
બે સમાન હિટરના ફિલામેન્ટ, પ્રથમ સમાંતર અને ત્યાર બાદ શ્રેણીમાં જોડવામાં આવે છે.લગાવેલ સમાન વોલ્ટેજ માટે, સમાન સમયમાં, સમાંતર અને શ્રેણી જોડાણોમાં ઉત્પન્ન ઊર્જાનો ગુણોત્તર $.........$ થશે.
આકૃતિમાં દર્શાવેલ અવરોધ $R$ નું વાસ્તવિક મુલ્ય $30\Omega$ છે. આનું માપન એક પ્રયોગ દ્વારા $R =\frac{V}{I}$ ના પ્રમાણિત સંબંધથી માપવામાં આવે છે, જ્યાં $V$ અને $I$ એ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના વાંચનો છે. જો માપવામાં આવેલ $R$ નું મૂલ્ય $5\%$ ઓછુ હોય, તો આ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ............ $\Omega$ હશે.
આપેલ મીટરબ્રિજ $\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}}$ જેવી સમતોલન સ્થિતિમાં છે. જો હવે ગેલ્વેનોમીટર અને કોષની અદલાબદલી કરવામાં આવે તો પરિપથ કાર્ય કરશે? જો હા તો તેની સમતોલન સ્થિતિ(તટસ્થ બિંદુ) ક્યાં મળશે?