પ્રકાશનું કિરણ અરીસાના સમતલને લંબરૂપે આપાત થાય છે.તો પરાવર્તન કોણ ......$^o$ થશે.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાછળની બાજુએ જોવાના અરીસા માટે દિવસ અને રાતની ગોઠવણીઓ શેનો ઉપયોગ કરે છે ?
    View Solution
  • 2
    $40cm$ વક્રતાત્રિજયા ધરાવતા બર્હિગોળ અરીસાની અક્ષ પર $20cm$ અંતરે $2mm$ ઊંચાઇની વસ્તુના પ્રતિબિંબની ઊંચાઇ કેટલા ......$mm$ થશે?
    View Solution
  • 3
    એક થાંભલાને ઉર્ધ્વ રીતે સ્વિમીંગ પુલમાં એવી રીત ડૂબાડવામાં આવે છે કે જયારે પાણીની સપાટી પર સૂર્યપ્રકાશ $30^{\circ}$ ના ખૂણે આપાત થાય ત્યારે તેનો $2.15\,m$ ની લંબાઈ ધરાવતો પડછાયો પાણીમાં રચાય છે. જો સ્વિમીંગ પુલને $1.5\,m$ ની ઊંયાઈ સુધી ભરવામાં આવે, ત્યારે થાંભલાની ઊંચાઈ પાણીની સપાટી ઉપર સેમીમાં ......... છે. $\left(\eta_{ w }=4 / 3\right)$
    View Solution
  • 4
    આકૃતિમાં અમુક અંતરે રહેલા બે લેન્સ માટે કિરણાકૃતિ આપેલ છે. નિચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે ? ( $f_1, f_2=$ કેન્દ્રલંબાઈ, $d=$ લેન્સ વચ્ચેનું અંતર)
    View Solution
  • 5
    પાણી($\mu =\frac{4}{3}$) ભરેલા પાત્રના તળિયે એક પ્રકાશ ઉદગમ છે.તળિયેથી થતું પરાવર્તન અને પાણી દ્વારા થતું શોષણ અવગણતા કેટલા......$\%$ ટકા પ્રકાશ પાણીની સપાટીથી બહાર આવશે?

    [$\mathrm{h}$ ઊંચાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા શંકુની સપાટીનું ક્ષેત્રફળ $\mathrm{r} \text { is } 2 \pi \mathrm{rh}$ નો ઉપયોગ કરો]

    View Solution
  • 6
    કાંચમાંથી હવામાં પ્રકાશ પસાર થાય ત્યારે, લઘુત્તમ ક્રાંતિકોણ કયા કલરનો હોય છે?
    View Solution
  • 7
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    જ્યારે કિરણજૂથ માધ્યમમાં પ્રવેશે ત્યારે ....

    View Solution
  • 8
    ક્રાઉન ગ્લાસના પાતળા પ્રિઝમના વક્રીભવનાંક્નો આપાત પ્રકાશની તરંગલંબાઈ સાથેનો સંબંધ દર્શાવેલ છે. જો $ D_m$ એ લઘુત્તમ વિચલન છે, તો નીચેમાંથી ક્યો આલેખ સાચો છે?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા $30\,cm$ અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.75$ છે. બંને લેન્સને એકબીજાથી $40\,cm$ દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ $x=............\,cm$ અંતરે રચાશે
    View Solution
  • 10
    ટેલિસ્કોપનો મેગ્નિફિકેશન પાવર $9$ અને લેન્સ વચ્ચેનું અંતર $20\, cm$ છે તો ઘટક લેન્સની કેન્દ્રલંબાઈ શું થશે?
    View Solution