પ્રક્રિયા $C{O_{(g)}} + C{l_{2(g)}}$ $\rightleftharpoons$ $COC{l_{2(g)}}$ માટે ${K_p}/{K_c}$ ............ બરાબર થશે.
AIEEE 2004, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $444\,°C$ એ $10$ લીટર પાત્રમાં $0.5$ મોલ $H_2$ ને $0.5$ મોલ $I_2$ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અને સમાન તાપમાને સંતુલને અચળાંક $K_c$ નું મૂલ્ય $49$ છે તો $[HI]$ અને [$I_2$] નો ગુણોત્તર .......
    View Solution
  • 2
    સમધટકીકરણ પ્રક્રિયા cis $-2-$ pentene  $ \rightleftharpoons $  trans $-2-$ pentene માટે $400\, K$ તાપમાને પ્રમાણિત મુક્તઊર્જા ફેરફાર $- 3.67\, kJ/mol$ છે. જો પ્રક્રિયા પાત્રમાં વધુ trans $-2-$ pentene ઉમેરવામાં આવે તો ...........
    View Solution
  • 3
    $4$ મોલ $A$ નું $4$ મોલ $B$ સાથે મિશ્રણ કરવામાં આવે ત્યારે સંતુલને $2$ મોલ $C$ બને છે, તો $A + B $ $\rightleftharpoons$ $ C + D $ પ્રક્રિયા મુજબ સંતુલન અચળાંક....
    View Solution
  • 4
    $25\,^oC$ તાપમાને બંધ પાત્રમાં $SO_2$ $Cl_2$$_{(g)}$  $\rightleftharpoons$  $SO_2$ $_{(g)}$ + $Cl_2$$_{(g)}$ સંતુલન સ્થપાય છે. જ્યારે $Cl_2$ ને સંતુલન મિશ્રણમાં ઉમેરવામાં આવે તો નીચેના વિધાન પરથી પ્રણાલી માટે સાચું કયુ હશે ?$(1)$ $SO_2$, $Cl_2$ અને $SO_2$$Cl_2$ ની સાંદ્રતામાં ફેરફાર

    $(2)$ $Cl_2$ નું નિર્માણ વધુ માત્રામાં થાય છે.

    $(3)$ $SO_2$ ની સાંદ્રતા ઘટે છે અને $SO_2$ $Cl_2$ ની વધે છે

    View Solution
  • 5
    સમાંગ વાયુરૂપ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_p$ નુ મૂલ્ય $10^{-8}$ હોય, તો પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર ...........$kcal$ થશે. $(R = 2.0\, cal\,K^{-1}\,mol^{-1})$
    View Solution
  • 6
    $2S{O_{2\left( g \right)}} + {O_{2\left( g \right)}} \rightleftharpoons 2S{O_{3\left( g \right)}} + q$ પ્રક્રિયાની તરફેણ......... દ્વારા થાય છે.
    View Solution
  • 7
    ઉદીપકની હાજરીમાં એક બંધ પાત્રમાં એમોનિયાને $15$ વાતા દબાણે તથા $27\,^oC$ to $347\,^oC$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. આપેલ પરિસ્થિતિ મુજબ એમોનિયા પ્રક્રિયા $2NH_3 $ $\rightleftharpoons$ $ N_2 + 3H_2$ મુજબ આંશિક વિભાજિત થાય છે. જ્યારે દબાણ વધારીને $50$ વાતા કરવામાં આવે ત્યારે પાત્રનું કદ બદલાતું નતી તો વિભાજિત $NH_3$ નું ટકાવાર પ્રમાણ.....$\%$ શોધો.
    View Solution
  • 8
    પ્રકિયા ${H_{2(g)}} + C{O_{2(g)}} \rightleftharpoons \,C{O_{(g)}}\, + {H_2}{O_{(g)}}$ માટે જો $H_2$ અને $CO_2$ ના $1$ મોલ લઇ પ્રક્રિયાની શરૂઆત કરવામાં અને સંતુલને હાઇડ્રોજનની $x$ મોલ/લિટર વપરાય, તો $K_p$ ની સાચી રજૂઆત ........ થશે.
    View Solution
  • 9
    પ્રક્રિયાઓ $X\rightleftharpoons 2Y$ અને  $Z\rightleftharpoons  P+Q$ માટે સંતુલન અચળાંક અનુક્રમે $K_{p1}$ અને $K_{p2}$ એ $1:9$ ગુણોત્તરમાં છે. જો $X$ અને $Z$ ના વિયોજન અંશ સમાન હોય, તો આ સંતુલને તેમના કુલ દબાણનો ગુણોત્તર ........... થશે.
    View Solution
  • 10
    જ્યારે પુરોગામી પ્રક્રિયાનો દર એ પ્રતિગામી પ્રક્રિયા જેટલું હોય તો અવસ્થા....... માં થાય.
    View Solution