પ્રક્રિયા દરમ્યાન એન્થાલ્પીનો ફેરફાર ....... પર આધારિત નથી.
  • A
    તત્વનો અપરરૂપ સ્વરૂપ
  • B
    તાપમાન
  • C
    પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ
  • D
    પ્રક્રિયામાં તબક્કાની સંખ્યા
Easy
Download our app for free and get startedPlay store
d
હેસના નિયમ અનુસાર, પ્રક્રિયા દરમિયાન એથાલ્પીમાં પરિવર્તન એ પ્રક્રિયાના તબક્કાની સંખ્યા પર આધાર રાખતો નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ આક્રૂતિને ધ્યાનમાં લો.

    $18^{\circ} \mathrm{C}$ પર, સ્થાન $A$ પર, પિસ્ટન સાથે જોડેલા (fitted) સિલિન્ડર માં આદર્શ વાયુનો $1$ $\mathrm{mol}$ રાખેલ છે. જો તાપમાન માં કોઈપણ જાતનો ફેરફાર ન કરીએ તો પિસ્ટન એ સ્થાન $B$ તરફ ખસે છે ત્યારે આ પ્રતિવર્તી પ્રક્રમ માં થયેલ કાર્ય $'x' L atm$ છે. $x=-$ ........... $L.atm$ (નજીક નો પૂર્ણાક)

    [આપેલ : નિરપેક્ષ તાપમાન $={ }^{\circ} \mathrm{C}+273.15, \mathrm{R}=0.08206 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]

    View Solution
  • 2
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 3
    જ્યારે અચળ કદે $1$ મોલ વાયુને ગરમ કરતા તાપમાન વધીને $298 $ થી $308\, K$ થાય છે. જ્યારે વાયુને આપવી પડતી ઉષ્મા $500 \,J$ છે. ત્યારે કયું વિધાન સાચું હશે?
    View Solution
  • 4
    ક્યારે કોષ પ્રક્રિયા સ્વયંભૂ થાય છે?
    View Solution
  • 5
    આદર્શ વાયુના સમઉષ્મીય પ્રસરણ દરમ્યાન તેની એન્થાલ્પી ......
    View Solution
  • 6
    જો કોઈ પદાર્થ માટે ગલનબિંદુ $T_B$ તથા ઠારબિંદુ $T_A$ હોય તો એન્ટ્રોપીમાં થતા ફેરફાર અને તાપમાન વચ્ચેનો સાચો સંબંધ કયા આલેખ વડે દર્શાવી શકાય ?
    View Solution
  • 7
    પ્રક્રિયા $A(g) \to A(l)$ માટે $\Delta H =  - 3RT$ છે. તો પ્રક્રિયા માટે સાચો સંબંધ જણાવો.
    View Solution
  • 8
    નીચેની કઈ પ્રક્રિયા માટે $\Delta S $ મહતમ થશે ?
    View Solution
  • 9
    $C_3H_8$  $_{(g)}$ + $5O_2$$_{(g)}$ $\rightarrow$ $3CO_2$ $_{(g)}$ + $4H_2$O$_{(l)}$, અચળ તાપમાને, પ્રક્રિયા માટે, $\Delta H - \Delta U$........
    View Solution
  • 10
    $1$ બારના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ એક આદર્શ વાયુનુ $1\, L$ કદમાંથી $10\, L$ કદમાં વિસ્તરણ કરવામાં આવે છે. તો થયેલ કાર્ય $kJ$ માં ગણો.
    View Solution