શુદ્ધ $A$ નું બાષ્પ દબાણ $10$ ટોર અને એ જ તાપમાને જ્યારે $1$ ગ્રામ $B$ ને $20$ ગ્રામ $A$ માં દ્રાવ્ય કરવામાં આવે છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ $9$ ટોર છે. જો $A $ નો અણુભાર $200 $ હોય તો $ B$ નો અણુભાર ............ $amu$ થાય.
Medium
Download our app for free and get started
b
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100$ ગ્રામ પાણીમાં $2.5 $ ગ્રામ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ ધરાવતા મંદ દ્રાવણ માટે $1$ વાતા. દબાણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન $20\,^oC $ છે. દ્રાવકની સાંદ્રતા કરતા દ્રાવ્યની સાંદ્રતા ખુબ ઓછી ધરાવામાં આવે છે. તો દ્રાવણનું (મિમી $Hg$) નું બાષ્પ દબાણ કેટલું થાય છે ? ( $K_b = 0.76\,\,K\,kg\,mol^{-1}$ )
$25^{\circ} {C}$ પર $A$ અને $B$ નું બાષ્પદબાણ $90\, {~mm}\, {Hg}$ અને $15\, {~mm} \,{Hg}$ અનુક્રમે છે.જો ${A}$ અને ${B}$ મિશ્રિત હોય કે મિશ્રણમાં $A$ નો મોલ-અંશ $0.6$ હોય, તો બાષ્પના તબક્કામાં $B$ નો મોલ-અંશ $x \times 10^{-1}.$ $x$નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં)
જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......
જો સોડિયમ સલ્ફેટને જલીય દ્રાવણમાં કેટાયન અને એનાયનમાં સંપર્ણ વિયોજન પામતા ધરાવામાં આવે તો જ્યારે $0.01$ મોલ સોડિયમ સલ્ફેટને $ 1 $ કિ.ગ્રા પાણી દ્રાવ્ય કરતા પાણીનું ઠારણ બિંદુમાં પરિવર્તન ($\Delta T_f$) કેટલું થાય ? ($K_f = 1.86\,\,K\,kg \,mol^{-1}$)
પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^oC/m$ છે. જો $342\, g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવણનુ ઠારબિંદુ ............. $^o \mathrm{C}$ થશે.
$25^{\circ} C$ પર ધન $A$ ના નિશ્ચિત જથ્થા (માત્રા) ને $100\, g$ પાણીમાં ઓગાળીને મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ એ શુદ્ધ પાણી કરતા અડધું (one-half) ધટે છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.76 \,mm\,Hg$ છે. તો ઉમેરેલા દ્રાવ્ય $A$ ના મોલની સંખ્યા $.....$ છે. ( નજીકનો પૂર્ણાંક )