પ્રક્રિયા સ્વપ્રેરિત ત્યારે થશે, જ્યારે .......
  • A$T\Delta S < \Delta H$ અને $\Delta H$ અને $\Delta S$ બંને $+ve$ હોય
  • B$T\Delta S > \Delta H$ અને $\Delta H$ અને $\Delta S$ બંને $+ve$ હોય
  • C$T\Delta S = \Delta H$ અને $\Delta H$ અને $\Delta S$ બંને $+ve$ હોય
  • D$T\Delta S > \Delta H$ અને $\Delta H$ $+ve$ હોય અને  $\Delta S$  $-ve$ હોય
AIPMT 2005, Easy
Download our app for free and get startedPlay store
b
(b) For spontaneous reaction \(\Delta G\) should be negative \(\Delta G = \Delta H - T\Delta S = ( + ve) - T( + ve)\)

If \(T\Delta S > \Delta H\) then \(\Delta G\) will be negative and reaction will be spontaneous.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $3$ વાતા અચળ દબાણે વાયુનું $3$ $dm^{3}$ થી $5$ $dm^{3}$ પ્રસરણ થાય છે. પ્રસરણ દ્વારા થતું કાર્યનો ઉપયોગ $290\,K$ તાપમાને $10$ મોલ પાણીને ઉષ્મા આપવા માટે થાય છે. તો પાણીનું તાપમાન કેટલા ......$K$ થાય ? પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4.184\, J \,g$$^{-1}$ $K$$^{-1}$
    View Solution
  • 2
    $1\,bar$ પર, એક પ્રક્રિયા નીચા તાપમાને બિનસ્વયંભૂ છે. પરંતુ ઊંચા તાપમાને રવયંભૂ બને છે. તો પ્રક્રિયા વિશે નીચેના પૈકી સાચુ  વિધાન ઓળખો. 
    View Solution
  • 3
    $27^o$ તાપમાને એક મોલ આદર્શ વાયુને પ્રતિર્વતી અને સમોષ્મી રીતે વિસ્તરવા દેવામાં આવે છે. જો આ પ્રણાલી વડે થતું કાર્ય $3\, KJ$ હોય તો આ વાયુનું અંતિમ તાપમાન ......$K$ હશે. ($C_v$ $= 20\,K/J$)
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યુ ${\left[ {\partial P/\partial V} \right]_T}$ ને સમાન થશે ?
    View Solution
  • 5
    એક મોલ સોડિયમ કલોરાઈડને પીગાળવા માટે $30.4\,kJ$ ઉષ્મા જરૂરી છે અને ગલનબિંદ્દ પર એન્ટ્રોપી ફેરફાર $1\,atm$ પર $28.4\,J\,K ^{-1} mol ^{-1}$ છે.તો સોડિયમ કલોરાઈડનું ગલનબિંદુ $.....\,K$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 6
    નીચેનામાંથી આપમેળે થતી પ્રક્રિયા શું કરશે ?
    View Solution
  • 7
    જ્યારે પ્રબળ બેઇઝના વધુ પ્રમાણ સાથે એસિડના એક તુલ્યાંક મિશ્ર કરવામાં આવે ત્યારે નીચેના પૈકી ક્યો એસિડ દ્રાવણના તાપમાનમાં મહત્તમ વધારો દર્શાવશે ?
    View Solution
  • 8
    $H_2 + Cl_2 \rightarrow 2HCl$ પ્રક્રિયામાં ઉષ્માનું ઉત્સર્જન થાય છે. $H - H$ અને $ Cl - Cl$ ની બંધ ઉર્જા અનુક્રમે $430$ અને $242$ $KJ/$મોલ છે. $H - Cl $ બંધ ઉર્જા.....$KJ\, mol^{-1}$
    View Solution
  • 9
    બે ઘટકો A અને B ના આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયુ સાચુ છે?
    View Solution
  • 10
    $27\,^oC$ તાપમાને પ્રવાહી પાણીમાંથી બાષ્પ બને ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર $30\, kJ/mol$ હોય તો આ પ્રક્રમ માટે એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય કેટલા ............ $\mathrm{J\,mol}^{-1}\, \mathrm{K}^{-1} $ હશે ?
    View Solution