A$T\Delta S < \Delta H$ અને $\Delta H$ અને $\Delta S$ બંને $+ve$ હોય
B$T\Delta S > \Delta H$ અને $\Delta H$ અને $\Delta S$ બંને $+ve$ હોય
C$T\Delta S = \Delta H$ અને $\Delta H$ અને $\Delta S$ બંને $+ve$ હોય
D$T\Delta S > \Delta H$ અને $\Delta H$ $+ve$ હોય અને $\Delta S$ $-ve$ હોય
AIPMT 2005, Easy
Download our app for free and get started
b (b) For spontaneous reaction \(\Delta G\) should be negative \(\Delta G = \Delta H - T\Delta S = ( + ve) - T( + ve)\)
If \(T\Delta S > \Delta H\) then \(\Delta G\) will be negative and reaction will be spontaneous.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3$ વાતા અચળ દબાણે વાયુનું $3$ $dm^{3}$ થી $5$ $dm^{3}$ પ્રસરણ થાય છે. પ્રસરણ દ્વારા થતું કાર્યનો ઉપયોગ $290\,K$ તાપમાને $10$ મોલ પાણીને ઉષ્મા આપવા માટે થાય છે. તો પાણીનું તાપમાન કેટલા ......$K$ થાય ? પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4.184\, J \,g$$^{-1}$ $K$$^{-1}$
$27^o$ તાપમાને એક મોલ આદર્શ વાયુને પ્રતિર્વતી અને સમોષ્મી રીતે વિસ્તરવા દેવામાં આવે છે. જો આ પ્રણાલી વડે થતું કાર્ય $3\, KJ$ હોય તો આ વાયુનું અંતિમ તાપમાન ......$K$ હશે. ($C_v$ $= 20\,K/J$)
એક મોલ સોડિયમ કલોરાઈડને પીગાળવા માટે $30.4\,kJ$ ઉષ્મા જરૂરી છે અને ગલનબિંદ્દ પર એન્ટ્રોપી ફેરફાર $1\,atm$ પર $28.4\,J\,K ^{-1} mol ^{-1}$ છે.તો સોડિયમ કલોરાઈડનું ગલનબિંદુ $.....\,K$ છે.(નજીકનો પૂર્ણાક)
$27\,^oC$ તાપમાને પ્રવાહી પાણીમાંથી બાષ્પ બને ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર $30\, kJ/mol$ હોય તો આ પ્રક્રમ માટે એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય કેટલા ............ $\mathrm{J\,mol}^{-1}\, \mathrm{K}^{-1} $ હશે ?