જો કોઈ પદાર્થ માટે ગલનબિંદુ $T_B$ તથા ઠારબિંદુ $T_A$ હોય તો એન્ટ્રોપીમાં થતા ફેરફાર અને તાપમાન વચ્ચેનો સાચો સંબંધ કયા આલેખ વડે દર્શાવી શકાય ?
  • A

  • B

  • C

  • D

Diffcult
Download our app for free and get startedPlay store
a
 શુધ્ધ પદાર્થ માટે  \(T_A\) અને \(T_B\)  સમાન  હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રક્રિયા $2C_6H_6 (l) + 15O_2 (g) \longrightarrow 12CO_2 (g) + 6H_2O(l)$

    માટે $300\, K$ તાપમાને પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફાર $\left( {{\Delta _r}H} \right)$ અને આંતરિક ઊર્જા ફેરફાર $\left( {{\Delta _r}U} \right)$નો તફાવત  ....$J\,mol^{-1}$ ($R = 8.314\, J\, mol^{-1}\, K^{-1}$)

    View Solution
  • 2
    નીચેના સમીકરણ માટે નિયત તાપમાને $\Delta H- \Delta E$ નું મૂલ્ય કેટલુ થશે ?

    ${C_3}{H_8}(g) + 5{O_2}(g) \to \,\,3C{O_2}(g) + 4{H_2}O(l)$

    View Solution
  • 3
    સમતાપી પ્રતિવર્તી રીતે $2$ મોલ આદર્શ વાયુનું વિસ્તરણ $10\, dm^3$ થી $100\, dm^3$ થતું હોય તો $27\,^oC$ તાપમાને તેનો એન્ટ્રોપી ફેરફાર કેટલા ............... $\mathrm{J\,mol}^{-1}\, \mathrm{K}^{-1}$  હશે ?
    View Solution
  • 4
    અચળ દબાણો, આદર્શ વાયુની મોલર ઉષ્માક્ષારતા $20.785 \,JK ^{-1} mol ^{-1}$ છે. તેને $300 \,K$ થી $500 \,K$ તાપમાને ગરમ કરતા આંતરિક ઊર્જામાં થતી ફેરાર $5000 \,J$ છે. તો અચળકદે વાયુના મોલની સંખ્યા ........... છે. (નજીકનો પૂણાઈં) (આપેલું છે: $R=8.314 \,J K ^{-1} mol ^{-1}$ )
    View Solution
  • 5
    $25$ $^o$$C$ અને $1$ વાતાવરણ દબાણે $C_2H_4$$_{(g)}$, $CO_2$$_{(g)}$ અને $H_2O$ $_{(l)}$ ની નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $52, -394$ અને $-286\, KJ$ મોલ$^{-1}$ છે. $C_2H_4$ ની દહન એન્થાલ્પી.......$KJ \,mole^{-1}$
    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ પ્રક્રિયા ક્યારેય સ્વયંભૂ પ્રક્રિયા થશે નહિ ?
    View Solution
  • 7
    $300 \mathrm{~K}$ પર જો એક આદર્શ વાયુ ના ત્રણ $moles$ $80 \mathrm\ {kPa}$ ના અચળ દબાણ વિરુધ્ધ સમતાપીય રીતે $30 \mathrm{dm}^3$ માંથી $45 \mathrm{dm}^3$ વિસ્તરણ પામતો હોય તો, સ્થાનાંતરણ પામતી ઉષ્માનો જથ્થો $\mathrm{J}$___________ છે. 
    View Solution
  • 8
    હેસના ઉષ્માસંકલનના નિયમની મદદથી ...... એન્થાલ્પી જાણી શકાય છે.
    View Solution
  • 9
    જો $H_2, Cl_2 $અને $HCl$ માટે $S^o $ અનુક્રમે $0.13, 0.22$ અને $0.19 \,KJ \,K$$^{-1}$ મોલ$^{-1}$ છે. $H_2 + Cl_2 \rightarrow 2HCl$ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપીમાં થતુ કુલ ફેરફાર......$JK^{-1}\, mol^{-1}$
    View Solution
  • 10
    સમોષ્મી પરિસ્થિતિમાં આદર્શવાયુના મુક્ત વિસ્તરણ માટે નીચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે ?
    View Solution