પ્રક્રિયા $X + Y\rightarrow Z$ માટેનો પ્રક્રિયાવેગ $r = K[X][Y]$ છે. જો $Y$ નું પ્રમાણ ખુબ જ વધારી દેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે ?
Medium
Download our app for free and get started
b એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધારી દેતા તે સાંદ્રતા બીજા પ્રક્રિયકની સરખામણીમાં ખૂબ જ વધારે હોવાથી તે અચળ ગણી શકાય.
તેથી આવી પ્રક્રિયાઓ આભાસી પ્રથમક્રમની પ્રક્રિયા ગણી શકાય.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$N_2O_5\rightarrow 2NO_2 + \frac{1}{2} O_2$ પ્રથક્રમની પ્રક્રિયા છે. તેનો અર્ધ આયુષ્યસમય $2.4 $ કલાક $STD$ એ છે. પ્રક્રિયાની શરૂઆતમાં $10.8 \,gm \,N_2O_5 $ લેવામાં આવે તો $9.6$ કલાક બાદ ........ લિટર ઓક્સિજન પ્રાપ્ત થશે.
તાપમાનમાં પ્રતિ $10\,^o C$ નો વધારો કરતા એક પ્રક્રિયાનો વેગ બે ગણો થાય છે. જો તાપમાનમાં $50\,^o C$ નો વધારો કરવામાં આવે, તો પ્રક્યિાનો વેગ લગભગ .......... ગણો વધશે.
$500\,^oC$ તાપમાને સાયક્લોપ્રોપીન, પ્રોપેનમાં રૂપાંતર થાય.છે. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને વેગઅચળાંક $6.7 \times 10^{-4}\,s^{-1}$ છે. જો સાયક્લોપ્રોપીનની શરૂઆતની સાંદ્રતા $0.05\, M$ હોય તો $30\, min$ પછી સાયક્લોપ્રોપીનની મોલારિટી કેટલી થશે ?
એક પ્રક્રિયા $\mathrm{A} \xrightarrow{\mathrm{K}_4} \mathrm{~B} \xrightarrow{\mathrm{K}_2} \mathrm{C}$ માટે , જો $B$ ના સર્જન ( નિર્માણ) નો વેગ શૂન્ય સેટ કરવામાં આવે તો ($B$) ની સાંદ્રતા આપવામાં આવે છે :
પ્રકિયા ${N_2}{O_{5\left( g \right)}} \to 2N{O_{2\left( g \right)}} + \frac{1}{2}{O_2}$ માટે વેગ અચળાંકનુ મૂલ્ય $2.3 \times 10^{-2}\,s^{-1}$ છે. તો નીચેનામાંથી ક્યુ સમીકરણ સમય સાથે $\left[ {{N_2}{O_5}} \right]$ નો ફેરફાર દર્શાવે છે ?