પ્રક્રિયાનો વેગ અચળાંક ................ પર આધાર રાખે છે.
  • A
    તાપમાન
  • B
    પ્રક્રિયકોની સાંદ્રતા
  • C
    નીપજોની સાંદ્રતા
  • D
    ઉપરોક્ત તમામ
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રથમક્રમ પ્રક્રિયાનો વિશિષ્ટ દર અચળાંક ....... પર આધારિત છે.
    View Solution
  • 2
    પક્રિયા $2 NO + Br _2 \rightarrow 2 NOBr$

    નીચે આપેલ પ્રક્કિયાવિધી દ્વારા થઈ રહી છે.

    $NO + Br _2 \Leftrightarrow NOBr _2 \text { (fast) }$

    $NOBr _2+ NO \rightarrow 2 NOBr$(ધીમી)

    પ્રક્રિયાનો સમગ્ર ક્રમ $........$

    View Solution
  • 3
    આર્ગોનની હાજરીમાં $N_2O$ નુ $N_2$ અને $O_2$ માં વિઘટન પ્રથમ કમની ગતિકીને અનુસરે છે. $K = 5.0 \times10^{11}\,e^{-2000/T}$ હોય તો પ્રકીયા સક્રિયકરણ ઊર્જા થશે?
    View Solution
  • 4
    જો સાંદ્રતા એકમ $n$ ગણો ઘટે છે તો પ્રથમ ક્રમના દર અચળાંકનું મૂલ્ય શું થશે?
    View Solution
  • 5
    એક પદાર્થ $'A'$ શરૂઆતમાં $[A] =2.00\,m$ અને $200\,\min$ પછી $[A] = 0.15\,m$થી શરૂ થતા પ્રથમ ક્રમ પ્રક્રિયા દ્વારા વિઘટિત થાય છે. આ પ્રક્રિયા માટે $k$ નું મૂલ્ય શું છે?
    View Solution
  • 6
    વાયુરૂપ પ્રક્યિા ${A_{\left( g \right)}} \to 2{B_{\left( g \right)}} + {C_{\left( g \right)}}$ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો પ્રક્રિયાની શરૂઆતમાં $P_A = 90\, mm\, Hg$ હોય અને $10\, min$ બાદ કુલ દબાણ $180\, mm\, Hg$ જણાય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક જણાવો.
    View Solution
  • 7
    $A + B \rightarrow $  નિપજ પ્રક્રિયા માટેનો દર નિયમ દર $= K[A]^1[B]^2$ છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 8
    સમાન પ્રક્રિયાની પરિસ્થિતિ હેઠળ પદાર્થની સાંદ્રતા $1.386$ મોલ $m^{-3}$ છે. જે $40$ સેકન્ડમાં અને $20$ સેકન્ડમાં પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમ ગતિ દ્વારા અડધી થશે.  પ્રથમ ક્રમ $(k_1)$ અને  શૂન્ય ક્રમ $(k_0)$ માટેનો દર અચળાંકનો ગુણોત્તર $\left( {\frac{{{k_1}}}{{{k_0}}}} \right)$ ............ $mol^{-1}\,dm^3$  થશે.
    View Solution
  • 9
    ઉદ્દીપક $A \,\,300\,\,K$ એ સક્રિયકરણ શક્તિ $10\,\,kJ\,\,mol ^{-1}$ જેટલી ધટાડે છે. પ્રક્રિયા દરનો ગુણોતર $\frac{ k _{ T }, \text { Catalysed }}{ k _{ T }, \text { Uncatalysed }}$ એ $e ^{ x }$ છે.$x$ નું મૂલ્ય $\dots\dots\dots$.[નજીકના પૂર્ણાંકમાં] [ધારી લો કે, પૂર્વ ધાતાકીય અવયવ બંને કિસ્સામાં સરખો છે. આપેલ $R =8.31 J K ^{-1} mol^{-1}$]
    View Solution
  • 10
    પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા $\mathrm{E}_{\mathrm{a}}=0$ અને $200\; \mathrm{K}$ તાપમાને અચળ વેગ $1.6 \times 10^{6} \;\mathrm{s}^{-1} .$  $400\; \mathrm{K}$ તાપમાને અચળ વેગે વાયુ ના અચળાંક નું મૂલ્ય શું હશે ?

    $\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}$

    View Solution