પ્રોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનના ભેગા થવાથી બે ગામા કિરણો ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને આધાર રાખીને રોગનું નિદાન કરાતી સારવાર.
AIIMS 2003, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રેડિયો-ઍક્ટિવ $Po$(પોલોનિયમ)નો અર્ધઆયુ $138.6\, day$ છે, તો દસ લાખ પોલોનિયમ પરમાણુઓ માટે $24\, hour$ માં વિભંજનની સંખ્યા ........
    View Solution
  • 2
    ઓકિસજન $\left({ }_8^{16} O\right)$ ન્યુક્લિયસ અને હીલીયમ ( $\left.{ }_2^4 He \right)$ ન્યુક્લિયસોની ધનતાનો ગુણોત્તર $.............$ થશે.
    View Solution
  • 3
    $t=0$ સમયે એક રેડિયોએક્ટિવ નમૂનામાં $9750$ કાઉન્ટ પ્રતિ મિનિટ અને $t = 5$ મિનિટ સમતે તે $975$ કાઉન્ટ પ્રતિ મિનિટ છે. તો તેનો ક્ષય નિયતાંક (પ્રતિ મિનિટ) કેટલો હશે?
    View Solution
  • 4
    રેડિયો એક્ટિવ તત્વ પ્રતિ સેકન્ડ $N$ ન્યુક્લિયસ અચળ દર થી ઉત્પન્ન થાય છે. તેનો ક્ષયનિયતાંક $\lambda$ છે. શરૂઆતમાં $N_0$ ન્યુક્લિયસ હોય તો $t\, seconds$ પછી ન્યુક્લિયસની સંખ્યા
    View Solution
  • 5
    તત્વ $X$ નું તત્વ $Y$ માં $3$ દિવસ અર્ધ આયુષ્યમાં ક્ષય થાય છે. $1$ લી માર્ચેં $X$ નું દળ $10 \,g$ છે.  $6$ દિવસ બાદ $X$ અને $Y$ નું કેટલું દળ હશે?
    View Solution
  • 6
    ન્યુક્લિયર રીએક્ટરમાં બોરોન સળિયાનો ઉપયોગ ......તરીકે થાય છે.
    View Solution
  • 7
    કોઈ ક્ષણે આપેલ રેડિયો એક્ટિવ નમૂનામાં $ N$ જેટલા એક્ટિવ ન્યુક્લિયસ છે. અને તેનો ક્ષય અચળાંક $\lambda$ હોય ત્યારે ક્યો સંબંધ ખોટો છે?   (નોંધ : $\lambda$ ઘણો નાનો છે.)
    View Solution
  • 8
    ${ }_{82}^{290} X \xrightarrow{\alpha} Y \xrightarrow{e^{+}} Z \xrightarrow{\beta^{-}} P \xrightarrow{e^{-}} Q$

    ઉપરોક્ત દર્શાવેલ ન્યુક્લિયર ઉત્સજર્નમાં, $Q$ નીપજનોં દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે. . . . .છે

    View Solution
  • 9
    બે રેડિયો એકિટવ તત્વો $A$ અને $B$ ના અર્ધ- આયુષ્ય ક્રમશ : $20$ મિનિટ તથા $40$ મિનિટ છે.પ્રારંભમાં બંને નમુનાઓમાં નાભિકોની સંખ્યા સમાન છે. $80$ મિનિટ પછી $A$ અને $B$ ના ક્ષય થયેલ નાભિકોનો ગુણોત્તર હશે :
    View Solution
  • 10
    $_{92}{U^{235}}$ યુરેનિયમના વિખંડન થતા તેના દળના $0.1\,\%$ નુ ઊર્જામાં રૂપાંતર થાય છે. તો $1 \,kg$ યુરેનિયમ $_{92}{U^{235}}$ થી કેટલી ઉર્જાં ઉત્પન્ન થાય?
    View Solution