Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
$5 $ મિલી $N$ $HCl$, $20\,ml$ $N/2$ $H_2SO_4$ અને $30$ મિલી $N/3$ $HNO_3$ ને એક સાથે મિશ્ર કરવામાં આવે છે અને કદ એક લીટર કરવામાં આવે છે તો પરિણામી દ્રાવકની સપ્રમાણતા એ .....
$1000\,g $ ગ્રામ પાણીમાં $120$ ગ્રામ યુરિયા (અ.ભા. $ 60$) દ્રાવ્ય કરતા તેની ઘનતા $1.15 $ ગ્રામ/ મિલી હોય તો દ્રાવણ ની મોલારીટી કેટલા ........... $\mathrm{M}$ થાય ?
$27\,^oC $ એ, $36\,g$ ગ્લુકોઝ પ્રતિ લીટરમાં અભિસરણ દબાણ $4.92 $ વાતાવરણ છે. જો સમાન તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $1.5$ વાતાવરણ કરવામાં આવે તો તેની સાંદ્રતા કેટલી થાય?