જ્યારે સામાન્ય ક્ષાર પાણીમાં ઓગળી જાય છે ત્યારે 
AIPMT 1988, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિયત તાપમાને $1.5\, M\,NH_4NO_3$ ના જલીય દ્રાવણ અને $x\, M\,Al_2(SO_4)_3$ ના જલીય દ્રાવણોના અભિસરણ દબાણ લગભગ સમાન છે. તો $x$ નું મૂલ્ય જણાવો. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
    View Solution
  • 2
    કયા પ્રવાહીનું મિશ્રણ રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવે છે?
    View Solution
  • 3
    $-0.68\,^oC$ ઠારબિંદુ ધરાવતા $KCl$ ની $0.18\, m$ જલીય દ્રાવણનુ $0\,^oC$ તાપમાને અભિસરણ દબાણ .............. $\mathrm{atm}$ ગણો. દ્રાવણનુ કદ શુદ્ધ પાણીના કદ જેટલુ ધારો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$
    View Solution
  • 4
    $0.01\,m$  ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $ -\,0.18^o$ સે છે. તેમાં સમાન કદનું $0.002\,m$ ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરતાં બનતા દ્રાવણનું ઠારબિંદુ ...... $^oC$ થાય.
    View Solution
  • 5
    ગ્લુકોઝના જલીય દ્રાવણની મોલાલિટી $1.0\, m$ છે. તો ગ્લુકોઝના મોલ-અંશ આશરે ..... થશે.
    View Solution
  • 6
    એક પદાર્થનું દ્રાવણમાં દ્વિઅણુક સ્વરૂપે સુયોજન થાય છે. તો વોન્ટ હોફ અવયવ $i$ નુ ક્યુ મૂલ્ય શક્ય છે ?
    View Solution
  • 7
    $1.0\, g$ વિધુતઅવિભાજ્ય પદાર્થ $($ અણુ ભાર $= 250\, g\, mol^{-1})$  $51.2\, g$ બેન્ઝિનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો બેન્ઝિન માટે ઠારબિંદુ અવનયન અચળાંક $K_f =5.12\,K \,kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં .........$K$ નો ઘટાડો થશે.
    View Solution
  • 8
    $0.01\,m$  ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $ -\,0.18^o$ સે છે. તેમાં સમાન કદનું $0.002\,m$ ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરતાં બનતા દ્રાવણનું ઠારબિંદુ ...... $^oC$ થાય.
    View Solution
  • 9
    નીચેનામાંથી કઇ પ્રવાહી જોડી રાઉલ્ટના નિયમથી ધના વિચલન દર્શાવે છે?
    View Solution
  • 10
    $6 \,g/L$ યુરિયાના $(mol. wt. = 60\, g/mol)$ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ખાંડના $(mol. wt. = 342\, g/mol)$ દ્રાવણની સાંદ્રતા (in $g/L$) કેટલી થશે ?
    View Solution