Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રપ્રસારમાન3 Marks
Question
પ્રસારમાનના ઇચ્છનીય લક્ષણો જણાવો.
✓
Answer
પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ.
તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ.
તેની ગણતરીમાં માહિતીના બધાં જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ.
તેની કિંમત પર માહિતીના અતિ નાનાં અને અતિ મોટા અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ.
અન્ય બૈજિક પ્રક્રિયાઓ માટે તે માપ અનુકૂળ હોવું જોઈએ.
તે નિદર્શના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ. એટલે કે એક જ સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિદર્શો લોવામાં આવે તો તેમાંથી મળતું પ્રસારનું માપ લગભગ સરખું મળવું જોઈએ.
આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં તે માપ ઉપયોગી હોવું જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.