પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, ધન ઢાળ મેળવવા માટે કયા ઢાળ ની જરૂર છે( જ્યાં $[A]$ એ પ્રકીયક ની સાંદ્રતા $A$)
AIIMS 2008, Medium
Download our app for free and get started
b For a first order reaction the positive slope is obtained when we plot $-\, \log_e \,[A]$ vs $t$.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X \rightarrow Y$ ઉષ્માશોષક પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $E_b $ અને $E_f $ છે. તો સામાન્ય રીતે.
મનુષ્યનાં શરીરમાં $24$ કલાક પછી રેડીયોએક્ટિવ પદાર્થની $0.01 \mu $ ક્રિયાશીલતા જરૂરી છે. તે રેડીયોએક્ટિવનો અર્ધઆયુ $6 $ કલાક છે. તો રેડીયોએક્ટિવ પદાર્થનો મહત્તમ ક્રિયાશીલતા કેટલી દાખલ કરી શકાય?
નિશ્ચિત પરિકલ્પીત પ્રક્રિયાનો દર $A + B + C \rightarrow$ નિપજ $r\,\, = \,\frac{{ - d[A]}}{{dt}}\,\, = \,K{[A]^{1/2}}{[B]^{1/3}}{[C]^{1/4}}$ આપેલો છે તો પ્રક્રિયાનો ક્રમ........ થશે.