\({Q_2} = {T_0}{S_0}\) and \({Q_3} = 0\)
\(\eta = \frac{W}{{{Q_1}}} = \frac{{{Q_1} - {Q_2}}}{{{Q_1}}}\)
\( = 1 - \frac{{{Q_2}}}{{{Q_1}}} = 1 - \frac{2}{3} = \frac{1}{3}\)
વિધાન $I$ : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે.
વિધાન $II$ : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.