પ્રતિવર્તી એન્જિન ચક્રનો તાપમાન એન્ટ્રોપી આલેખ નીચે આપેલ છે તો તેની કાર્યક્ષમતા કેટલી થાય?
  • A$0.33$
  • B$0.67$
  • C$0.5$
  • D$0.25$
AIEEE 2005, Diffcult
Download our app for free and get startedPlay store
a
\({Q_1} = {T_0}{S_0} + \frac{1}{2}{T_0}{S_0} = \frac{3}{2}{T_0}{S_0}\)

\({Q_2} = {T_0}{S_0}\) and \({Q_3} = 0\)

\(\eta  = \frac{W}{{{Q_1}}} = \frac{{{Q_1} - {Q_2}}}{{{Q_1}}}\)

\( = 1 - \frac{{{Q_2}}}{{{Q_1}}} = 1 - \frac{2}{3} = \frac{1}{3}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમતાપી પ્રક્રિયામાં વાયુની આંતરિક ઊર્જા
    View Solution
  • 2
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I$ : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે.

    વિધાન $II$ : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે.

    ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 3
    આપેલ વાયુ નું વિસ્તરણ $V_1$ થી $V _2$ અલગ અલગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે તો કઈ પ્રક્રિયામાં સૌથી વધુ કાર્ય થાય?
    View Solution
  • 4
    ગતિ કરાવી શકાય તેના પિસ્ટન સાથેના નળાકારમાં $3$ મોલ હાઈડ્રોજન વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રાખેલ છે. નળાકારની દિવાલો ઉષ્માના સુવાહક વડે બનોલી છે. અને પિસ્ટનનો રેતીના ઢગલા દ્વારા $insulate$ કરેલ છે. જો વાયુને તેના મૂળ કદથી અડધા કદ સુધી દબાવવામાં આવે તો વાયુનું દબાણ કેટલા ગણું થશે?
    View Solution
  • 5
    બે આદર્શ કાર્નોટ એન્જિન $\mathrm{T}_{1}$ અને $\mathrm{T}_{2}$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે.(એક એન્જિન માથી મળતી ઉષ્મા બીજા એન્જિનમાં વપરાય છે).પ્રથમ એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન $\mathrm{T}_{1}$ અને બીજા એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન $\mathrm{T}_{2}$ છે. જો $T$ એ પ્રથમ એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન અને બીજા એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન છે.જો બંને એન્જિન સમાન કાર્ય આપતા હોય તો $T$ નો $\mathrm{T}_{1}$ અને $\mathrm{T}_{2}$ સાથેનો સંબંધ શું થાય?
    View Solution
  • 6
    દઢ પદાર્થના બનેલા પાત્રમાં એક મોલ એકાપારિમાણ્વિય વાયુ ભરેલ છે. તેમાં રાખેલ $100\, \Omega$ ના અવરોઘમાંથી $1\, A$ નો પ્રવાહ $5$ મિનિટ સુઘી પસાર કરવામાં આવે છે.તો તેની આંતરિક ઊર્જામાં કેટલો $kJ$ ફેરફાર થાય?
    View Solution
  • 7
    વ્યવહારમાં બધા જ હીટ એન્જિનો કાર્નોટ એન્જિન કરતાં ઓછી કાર્યક્ષમતા ધરાવે છે, કારણ કે...
    View Solution
  • 8
    સમતાપી પ્રક્રિયામાં આદર્શ વાયુનું કદ અડધું કરતાં
    View Solution
  • 9
    વાયુની આંતરિક ઊર્જા કોના પર આધારિત છે?
    View Solution
  • 10
    જો $\gamma $ એ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય, તો વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો થાય જયારે વાયુનું અચળ દબાણ $P$ એ કદ $V$ થી $2V$ જેટલું થાય?
    View Solution