દઢ પદાર્થના બનેલા પાત્રમાં એક મોલ એકાપારિમાણ્વિય વાયુ ભરેલ છે. તેમાં રાખેલ $100\, \Omega$ ના અવરોઘમાંથી $1\, A$ નો પ્રવાહ $5$ મિનિટ સુઘી પસાર કરવામાં આવે છે.તો તેની આંતરિક ઊર્જામાં કેટલો $kJ$ ફેરફાર થાય?
  • A$0$
  • B$10$
  • C$20$
  • D$30$
IIT 2005, Medium
Download our app for free and get startedPlay store
d
(d) Volume of the ideal gas is constant so \(W = P\Delta V = 0\)

using FLOT \(\Delta Q = \Delta U\)==> \(\Delta U = {I^2}Rt\)\( = {1^2} \times 100 \times 5 \times 60\)

\( = 30 \times {10^3} = 30KJ\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    થરર્મોડાઇનેમિકસ પ્રક્રિયામાં વાયુને $30J$ ઉષ્મા આપવાથી વાયુ દ્વારા થતુ કાર્ય $10J$ છે.શરૂઆતની આંતરિક ઊર્જા $40J$ હોય,તો અંતિમ આંતરિક ઊર્જા ....... $J$ થાય.
    View Solution
  • 2
    સમોષ્મી પ્રક્રિયા દરમિયાન આદર્શ એક પરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ સાથે કદ $V$ માં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે તો $A$ બિંદુ પર કદ સાથે દબાણના ફેરફારના દરનો મૂલ્ય કેટલો છે ?
    View Solution
  • 3
    $5 $ મોલ $H_2 $ વાયુનું તાપમાન  $30°C$ થી  $60°C$ અચળ દબાણે કરતાં આપવી પડતી ઊર્જા ......... $calorie$  $(R = 2 \,cal/mole degree)$
    View Solution
  • 4
    આપેલ દળનો નિયોન વાયુ તેનું કદ બમણું થાય ત્યાં સુધી સમતાપી રીતે પ્રસરણ પામે છે. દબાણમાં કેટલો વધારે આંશિક ધટાડો કરવો જોઈએ જેથી જ્યારે વાયુને તો અવસ્થાથી સમોષ્મી રીતે સંકોચવામાં આવે તો તેની મૂળ અવસ્થા સુધી પહોંચે છે ?
    View Solution
  • 5
    થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય ........
    View Solution
  • 6
    એક દ્વિપરમાણ્વિક વાયુ $P V^{1.3}=$ અચળ વડે રજૂ કરેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. સાચુ નિવેદન પસંદ કરો.
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તંત્ર $A$ માંથી $B$ માં બે માર્ગે જાય છે. જો $ \Delta {U_1} $ અને $ \Delta {U_2} $ એ અનુક્રમે પ્રક્રિયા $I$ અને $II$ માં થતાં આંતરિક ઊર્જાનો ફેરફાર હોય, તો
    View Solution
  • 8
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં કાર્ય શૂન્ય થાય.
    View Solution
  • 9
    અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$
    View Solution
  • 10
    આદર્શ વાયુ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થરમોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન ..........
    View Solution