દઢ પદાર્થના બનેલા પાત્રમાં એક મોલ એકાપારિમાણ્વિય વાયુ ભરેલ છે. તેમાં રાખેલ $100\, \Omega$ ના અવરોઘમાંથી $1\, A$ નો પ્રવાહ $5$ મિનિટ સુઘી પસાર કરવામાં આવે છે.તો તેની આંતરિક ઊર્જામાં કેટલો $kJ$ ફેરફાર થાય?
A$0$
B$10$
C$20$
D$30$
IIT 2005, Medium
Download our app for free and get started
d (d) Volume of the ideal gas is constant so \(W = P\Delta V = 0\)
using FLOT \(\Delta Q = \Delta U\)==> \(\Delta U = {I^2}Rt\)\( = {1^2} \times 100 \times 5 \times 60\)
\( = 30 \times {10^3} = 30KJ\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમોષ્મી પ્રક્રિયા દરમિયાન આદર્શ એક પરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ સાથે કદ $V$ માં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે તો $A$ બિંદુ પર કદ સાથે દબાણના ફેરફારના દરનો મૂલ્ય કેટલો છે ?
આપેલ દળનો નિયોન વાયુ તેનું કદ બમણું થાય ત્યાં સુધી સમતાપી રીતે પ્રસરણ પામે છે. દબાણમાં કેટલો વધારે આંશિક ધટાડો કરવો જોઈએ જેથી જ્યારે વાયુને તો અવસ્થાથી સમોષ્મી રીતે સંકોચવામાં આવે તો તેની મૂળ અવસ્થા સુધી પહોંચે છે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તંત્ર $A$ માંથી $B$ માં બે માર્ગે જાય છે. જો $ \Delta {U_1} $ અને $ \Delta {U_2} $ એ અનુક્રમે પ્રક્રિયા $I$ અને $II$ માં થતાં આંતરિક ઊર્જાનો ફેરફાર હોય, તો
અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$