પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $100$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/sec$​ થાય.
  • A$112.0$
  • B$5.6 $
  • C$280.0$
  • D$56.0$
Medium
Download our app for free and get startedPlay store
d
(d) Escape velocity \(v = \sqrt {\frac{{2\,GM}}{R}} \Rightarrow \frac{{{v_p}}}{{{v_e}}} = \sqrt {\frac{{{M_p}}}{{{M_e}}} \times \frac{{{R_e}}}{{{R_p}}}} \)

\( \Rightarrow \,\,{v_p} = 5{v_e} = 5 \times 11.2 = 56\,\,km/s\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગ્રહ પર ગુરુત્વને લીધે પ્રવેગ $1.96 \,m / s ^2$ છે. જો તે પૃથ્વી પર $3 \,m$ ની ઊચાઈથી કુદકો મારવા માટે સલામત છે, તો ગ્રહ પરની અનુરૂપ ઊંચાઈ ............ $m$ હશે?
    View Solution
  • 2
    $A$ અને $B$ ગ્રહ ની ત્રિજ્યાનો ગુણોત્તર ${k_1}$ અને ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ${k_2}$ હોય તો નિષ્ક્રમણ ઝડપ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    $M$ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી ઊંચાઇ $h = R/5$ પર લઇ જતા સ્થિતિઊર્જામાં કેટલો વધારો થાય? [$R =$ પૃથ્વીની ત્રિજયા ]
    View Solution
  • 4
    $60°$ અક્ષાંશ પર રહેલા પદાર્થને વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી રાખવી જોઇએ? (પૃથ્વીની ત્રિજયા= $6400 \,km.$ )
    View Solution
  • 5
    અનંત અંતરે ગુરુત્વસ્થિતિમાનને શૂન્ય લેવામાં આવે તો $A$ બિંદુ આગળ ગુરુત્વસ્થિતિમાન $-5\, $ એકમ છે તેમ કહી શકાય. જો અનંત અંતરે ગુરુત્વસ્થિતિમાનને $+ 10$ એકમ લેવામાં આવે તો $A$ બિંદુ આગળ ગુરુત્વસ્થિતિમાન ........ એકમ મળે.
    View Solution
  • 6
    વિષુવવૃત થી ધ્રુવ પર જતા $g$ નું મૂલ્ય
    View Solution
  • 7
    સૌરમંડળમાં એક એવો ગ્રહ છે કે જેનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું હોય છે અને ઘનતા પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી હોય છે. જો પૃથ્વી પરની કોઈ વસ્તુનું વજન $W$ હોય, તો તે ગ્રહ પર સમાન પદાર્થનું વજન કેટલું હશે?
    View Solution
  • 8
    જો પૃથ્વીની ત્રિજ્યા માં $1.5\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો ગુરુત્વ પ્રવેગ માં ....... $\%$ ફેરફાર થાય.
    View Solution
  • 9
    એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે $m$ દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા$=R$) સપાટીથી $h$ ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 10
    બિંદુવત દળને પૃથ્વીની સપાટીથી $h$ ઊંંચાઈએ અને પૃથ્વીની સપાટીથી $\alpha h \left( h \ll <  R _{ e }\right)$ જેટલી ઊંંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. $\alpha$ નું મૂલ્ય થશે.કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. $\alpha$ નું મૂલ્ય થશે.$\text { ( } R _{ e }=6400\,km)$
    View Solution