પૃથ્વી પરથી જોતા તારામાંથી આવતા પ્રકાશની તરંગલંબાઇ $ 0.4\%$ વધે છે.તો તેનો વેગ કેટલો હશે?
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના પ્રયોગમાં એકસરખી જાડાઈની બે સ્લિટ લેવાના બદલે એક સ્લિટ, બીજી સ્લિટ કરતાં બમણી પહોળાઈની છે, તો વ્યતિકરણ શલાકાઓમાં ...
    View Solution
  • 2
    એકરંગી પ્રકાશનું સમાંતર કિરણએ સાંકડા લંબચોરસ સ્લીટ પર આપાત થાય છે તેની $1\, mm$ છે. જ્યારે વિવર્તન ભાત એ $2\,m$ દૂર રાખેલા પડદા પર દેખાય છે. મુખ્ય અધિકત્તમની પહોળાઈ $2.5\,mm$ જણાય છે. પ્રકાશની તરંગલંબાઈ  $.............\mathring A$
    View Solution
  • 3
    એકક $590\; nm$ તરંગ લંબાઈવાળો અને બીજ અજ્ઞાત મૂલ્યની તરંગલંબાઈવાળા પ્રકાશનું મિશ્રણ યંગની ડબલ સ્લિટને પ્રકાશિત કરે છે. તેના કારણે પડદા પર બે પ્રકારની વ્યતિકરણ ભાત સંપાત થાય છે. બંને પ્રકારનાં મધ્યસ્થ અધિક્તમ એકબીજા પર સંપાત થાય છે. તથા $590 \;nm$ તરંગલંબાઈવાળા પ્રકાશની ત્રીજી પ્રકાશિત શલાકા એ અજ્ઞાત તરંગલંબાઈવાળા પ્રકાશની યોથી પ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે. તો અજ્ઞાત પ્રકાશની તરંગલંબાઈ ($nm$ માં) કેટલી હશે?
    View Solution
  • 4
    કોઈ એક તારમાંથી $600\, nm$ તરંગલંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. $2 \;m$ વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા $....... \times 10^{-7}\; rad$ છે. 
    View Solution
  • 5
    બે સુસંબદ્ધ સ્ત્રોતો કે જેની તીવ્રતા ગુણોત્તર $81:1$ વ્યતિકરણ શલાકાઓ ઉત્પન્ન કરે છે. શલાકા તંત્રમાંની મહત્તમ અને ન્યૂનત્તમ તીવ્રતાનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 6
    યંગ બે-સિલ્ટ ના પ્રયોગમાં, બે એકસમાન ઉદગમોમાંથી આવતા પ્રકાશને પડદા ઉપર સંપાત કરવામાં આવે છે. પડદા ઉપર પહોંચતા પ્રકાર વચ્ચે પથ તફાવત $7 \lambda / 4$ છે. શલાકાની મહત્તમ તીવ્રતાની સરખામણીમાં, આ બિંદુ આગળ મળતી તીવ્રતાઓનો ગુણોત્તર___________થશે.
    View Solution
  • 7
    $5000  \;\mathring A$ તરંગલંબાઈનું ઉત્સર્જન કરતો એક તારો પૃથ્વી તરફ $1.5 \times {10^6}\;m/s$ ના વેગથી ગતિ કરે છે. પૃથ્વીને મળતા વિકિરણની તરંગલંબાઈમાં($\mathring A$ માં) કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 8
    હવામાંથી $n$ વક્રીભવનાંક ધરાવતા કાંચમાં કિરણ આપાત થાય છે જેનું સંપૂર્ણ ધ્રુવિભવન કરવા માટે આપાતકોણ કેટલો હોવો જોઈએ?
    View Solution
  • 9
    $1 \;m$ દૂર રહેલી બે સ્લિટને $6.5 \times 10^{-7}\; m$ તરંગલંબાઈના લાલ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. સ્લિટથી $1\;m$ દૂર મૂકલા પડદા પર વ્યતિકરણ શલાકાઓ જોવા મળે છે. કેન્દ્રિય મહતમની સમાન બાજુએ રહેલ ત્રીજી અપ્રકાશિત શલાકા અને પાંચમી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું છે?
    View Solution
  • 10
    $1.5$ વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલી ટાંકી લો કે જેનો નીચેનો ભાગ જાડો હોય. જેને $\mu$ વક્રીભવનાંક વાળા પ્રવાહીથી ભરી દો. વિદ્યાર્થિએ એવું નોંધ્યું કે કોઇપણ આપાતકોણ $i$ થી આપાત થતું પ્રકાશનું કિરણ જ્યારે પ્રવાહીમાં પ્રવેશે છે ત્યારે પ્રવાહી-કાચના આંતરપૃષ્ઠ પરથી પરાવર્તન પામતુ પ્રકાશનું કિરણ કદાપી સંપૂર્ણ ધ્રુવીભુત હશે નહીં (આકૃતિ જુઓ). આ થવા માટે $\mu$ નું લઘુત્તમ મૂલ્ય____ હોવું જોઈએ.
    View Solution