યંગના પ્રયોગમાં એકસરખી જાડાઈની બે સ્લિટ લેવાના બદલે એક સ્લિટ, બીજી સ્લિટ કરતાં બમણી પહોળાઈની છે, તો વ્યતિકરણ શલાકાઓમાં ...
  • A
    પ્રકાશિત તેમજ અપ્રકાશિત બંને પ્રકારની શલાકાઓની તીવ્રતા વધશે.
  • B
    પ્રકાશિત શલાકાઓની તીવ્રતા વધશે અને અપ્રકાશિત શલાકાઓની તીવ્રતા શૂન્ય થશે.
  • C
    પ્રકાશિત શલાકાઓની તીવ્રતા ઘટશે અને અપ્રકાશિત શલાકાઓની તીવ્રતા વધશે.
  • D
    પ્રકાશિત શલાકાઓની તીવ્રતા ઘટશે અને અપ્રકાશિત શલાકાઓની તીવ્રતા શૂન્ય થશે.
Medium
Download our app for free and get startedPlay store
a
સમાન કંપવિસ્તાર \(E\) ધરાવતા તરંગો વચ્ચે વ્યતિકરણ થાય તો ન્યૂનતમ તીવ્રતા શૂન્ય થશે અને મહત્તમ તીવ્રતા \(4E^2\) જેટલી થશે. પણ જુદા જુદા કંપવિસ્તાર ધરાવતા ધારો કે \(E'\) અને \(E\) (જ્યાં,\(E'>E\)) વચ્ચે વ્યતિકરણ થાય, તો ન્યૂનતમ તીવ્રતા અશૂન્ય થશે. મહત્તમ તીવ્રતા \(\propto(E'+E)^2\) મુજબ \(4E^2\) કરતાં વધી જશે.

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, યંગના બે સ્લિટના પ્રયોગોમાં, સમાન $t=10\,\mu m$ ની જાડાઈ અને $\mu _{1}=1.2$ વક્રીભવનાંક  ધરાવતી એક  પાતળી તક્તિને સ્લિટ $S_1$  ની આગળ દાખલ કરવામાં આવે છે. પ્રયોગ હવામાં $(\mu = 1)$ માં કરવામાં આવે છે અને $\lambda = 500\,nm$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરોક્ત તક્તિઓને દાખલ કરવાથી મધ્યસ્થ અધિકતમ $x\beta_0$ જેટલા અંતરે ખાશે છે. જ્યાં $\beta_0$ એ તક્તિઓ દાખલ કર્યા પહેલાની શલાકાની પહોળાઈ છે. $x$ નું મૂલ્ય $............$ થશે.
    View Solution
  • 2
    દ્વિ સ્લીટ પ્રયોગમાં એકવર્ણીં પ્રકાશ સાથે સ્લીટોથી અમુક અંતરે રાખેલ પડદા પર શલાકાઓ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લીટો તરફ $5 \times 10^{-2} \,m$ ખસેડવામાં આવે તો શલાકાની પહોળાઈ માં $3 \times 10^{-5}\, m$ નો ફેરફાર થાય છે. જો સ્લીટો વચ્ચેનું અંતર $10^{-3} m$ હોય તો પ્રકાશની તરંગલંબાઈ શોધો.
    View Solution
  • 3
    $ \mu $ વક્રીભવનાંક ધરાવતી કાંચની તકતી પર કિરણ ધ્રુવીભવનકેાણે $ \phi $ આપાત કરતાં પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચે ખૂણો કેટલો થાય?
    View Solution
  • 4
    સ્થિર વ્યતિકરણ મેળવવા માટેની મુખ્ય શરત છે કે, બંને ઉદ્દગમો . . . . . .
    View Solution
  • 5
    $I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશ કિરણપુંજો પડદા ઉપર શલાકાઓ ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ $\pi / 2$ અને બિંદુ $B$ આગળ $\pi / 3$ છે. પરિણામી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત $x I$ છે. $x$ નું મૂલ્ય .......... છે.
    View Solution
  • 6
    બિંદુવત ઉદ્‍ગમના તરંગઅગ્ર કેવા આકારના હોય?
    View Solution
  • 7
    $200\, cm$ જેટલો ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને $500\, nm$ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના તરંગને પારખવા તેની વિભેદન ક્ષમતા કેટલી હોવી જોઈએ?
    View Solution
  • 8
    સમતલ કાચની પ્લેટ ઉપર સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટી મૂકીને હવાની પાતળી ફિલ્મ (સ્તર) રચેલ છે. એકરંગી પ્રકાશ સાથે આ પાતળી ફિલ્મ સૌથી ઉપરની બહિર્ગોળ સપાટી અને નીચેની કાચની સપાટી પરથી થતા પરાવર્તનના લીધે વ્યતિકરણ રચના આપે છે.

    વિધાન : $1$ : જ્યારે પ્રકાશ હવા -કાચની પ્લેટમાંથી પરાવર્તિત થઈને વ્યતિકરણ પામે છે. તો પરાવર્તિત તરંગ જેટલો કળા તફાવત આપે છે.

    વિધાન : $2$: વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.

    View Solution
  • 9
    પ્રકાશનું વ્યતિકરણ અનુભવવા માટે તેલની પટ્ટીની અંદાજીત જાડાઈ કેટલી હોવી જોઈએ.
    View Solution
  • 10
    $1.45 $ વક્રીભવનાંક ધરાવતી પ્લાસ્ટિકની પાતળી (થીન) ફીલ્મને વ્યતિકરણ પામતા તરંગના માર્ગમાં આવે તો, મધ્ય શલાકા પાંચ શલાકાઓ જેટલા અંતરે ખસે છે. જો પ્રકાશની તરંગલંબાઈ $5890\, Å$ હોય તો ફીલ્મની જાડાઈ શોધો.
    View Solution