પૃથ્વી માટે નિષ્કમણ ઝડપ $11 km/s$ છે.પૃથ્વી કરતાં બમણી ત્રિજયા અને સમાન ઘનતા ધરાવતા ગ્રહની નિષ્ક્રમણ ઝડપ .......... $km/s$ થાય.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પૃથ્વી પોતાની અક્ષને ફરતે ભ્રમણ કરવાનું બંધ કરે તો $45^o$ અક્ષાંશ પર $g$ ના મૂલ્યમાં $C.G.S.$ એકમમાં  ........  $cm/sec^{2}$ વધારો થાય.
    View Solution
  • 2
    ધારો કે ઉપગ્રહની ગતિઊર્જા $x$ છે તો તેનો આવર્તકાળ $T$ એ ........... ના સમપ્રમાણમાં છે.
    View Solution
  • 3
    ભૂસ્થિર ઉપગ્રહ વિષે શું સાચું છે ?
    View Solution
  • 4
    ગ્રહ કે જેનું દળ પૃથ્વીના દળ જેટલું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની છે. તો તે ગ્રહ પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થશે?
    View Solution
  • 5
    ચંદ્ર કરતાં પૃથ્વી નું દળ $81$ ગણું અને ત્રિજ્યા $3.5$ ગણી હોય તો ચંદ્ર અને પૃથ્વી ના ગુરુત્વ પ્રવેગ નો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 6
    પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં ઉપગ્રહ નો નિષ્ક્રમણ વેગ $({V_e })$ તેના પરિભ્રમણ વેગ $({V_o })$, કરતાં કેટલા ગણો થાય ?
    View Solution
  • 7
    $2 x$ અને $3 x$ દળનાં બે બિંદુવત્ પદાર્થો $r$ જેટલાં અંતરથી અલગ કરેલા છે. અંતરને જાળવી રાખીને, $3 x$ થી $2 x$ સુધી કેટલું દળ રૂપાંતરિત કરવું પડે કે જેથી કરીને તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ થઈ જાય.
    View Solution
  • 8
    સૂર્યમંડળમાં શેનું સંરક્ષણ થાય ?
    View Solution
  • 9
    બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $4R $ અને $R$ ત્રિજયામાં ભ્રમણ કરે છે. $A$ ઉપગ્રહનો વેગ $3V$ હોય,તો $B$ ઉપગ્રહનો વેગ ........ $V$ થાય.
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન$-A$ છે અને બીજું વિધાન કારણ$-R$ છે.

    વિધાન $A$ : પૃથ્વીને વાતાવરણ છે. જ્યારે ચંદ્રને વાતાવરણ નથી.

    કારણ $R$ : યંદ્ર પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ કરતાં ખૂબજ આછો છે.

    ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા ને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.

    View Solution