પૃથવીને પોતાની ધરી પર કેટલા કોણીય વેગ થી ભ્રમણ કરવી જોવે કે જેથી વિષુવવૃત પર વજન અત્યારના વજન કરતાં $3/5 $ ગણું થાય? . (પૃથ્વીની ત્રિજ્યા $6400\, km$)
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહ માટે કુલ ઉર્જા ($E$) અને ગતિઉર્જા ($K$) અને સ્થિતિઉર્જા ($U$) નો ગ્રાફ નીચેની પૈકી ક્યો છે ?
    View Solution
  • 2
    પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ $d$ આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર $3R$ ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. $(R=6400\,km$ લો). ઊંડાઈ $d$ ને બરાબર $..........\,km$ હશે.
    View Solution
  • 3
    $m$ દળ ના પદાર્થ $X-$ અક્ષ પર $x = 1, x = 2, x = 4, x = 8$ …… સુઘી મૂકેલા છે.ઉદ્‍ગમબિંદુ $x = 0$ આગળ ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
    View Solution
  • 4
    એક ગ્રહ, જેનું દળ $9\,Me$ અને ત્રિજ્યા $4 R _e$ છે, જ્યાં $M e$ અને $Re$ એ અનુક્રમે પૃથ્વીનું દળ અને ત્રિજયા છે, તેનો નિષ્ક્રમણ વેગ ......... $km / s$.છે. (પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ $V _{ e }=11.2 \times 10^3\,m / s$ આપેલ છે.)
    View Solution
  • 5
    $r < R$ પાસે ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય ? જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $r=$ પૃથ્વીના કેન્દ્રથી અંતર
    View Solution
  • 6
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_{es} $ છે . જો પદાર્થને $2V_{es} $ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે ગ્રહોની વચ્ચેના શૂન્યાવકાશ માં કેટલા અચળ વેગથી ગતિ કરે ?
    View Solution
  • 7
    $R$ પૃથ્વીની ત્રિજયા અને $\omega $ કોણીય ઝડપ છે.ઘ્રુવપ્રદેશ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g_p$ છે.તો $60^o$ અંક્ષાશ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 8
    ચાર $M$ દળના પદાર્થ $L$ બાજુવાળા ચોરસ પર મૂકેલા છે. આ ચાર કણ ને લીધે ચોરસના કેન્દ્ર પર ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય ?
    View Solution
  • 9
    જ્યારે $m$ દળનાં પદાર્થને પૃથ્વીની સપાટી થી $n R$ ઊંચાઈ એ લઈ જવામાં આવે તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર શું હશે ? ($R$ પૃથ્વીની ત્રિજ્યા)
    View Solution
  • 10
    $60°$ અક્ષાંશ પર રહેલા પદાર્થને વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી રાખવી જોઇએ? (પૃથ્વીની ત્રિજયા= $6400 \,km.$ )
    View Solution