પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે $2\%$ જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પૃથ્વી પરનાં સમગ્ર દળને અનંત સુધી દૂર કરવું હોય, કે જેથી તેને સંપૂર્ણ રીતે તોડી શકાય, તો આપવી પડતી ઊર્જાનો જથ્થો$\frac{x}{5}\, \frac{ GM ^{2}}{ R }$ છે, જ્યાં $x$ ..... હશે. (નજીકતમ પૂર્ણાકમાં લખો)

    ($M$ એ પૃથ્વીનું દળ, $R$ એ પૃથ્વીની ત્રિજ્યા, $G$ ગુરુત્વાકર્ષી અચળાંક છે.)

    View Solution
  • 2
    એક $m$ દળનો અવકાશયાત્રી પૃથ્વીની સપાટીથી $h$ અંતરે એક ઉપગ્રહમાં કાર્ય કરે છે.પૃથ્વીની ત્રિજ્યા $R$ અને દળ $M$ છે.અવકાશયાત્રી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F_G$ કેટલું હશે?
    View Solution
  • 3
    એક કણ અનંત અંતરે થી પૃથ્વી પર આવે તો તો તેનો વેગ કેટલો હશે?
    View Solution
  • 4
    પૃથ્વીની સરેરાશ ઘનતા ________
    View Solution
  • 5
    ક્યો આલેખએ ઉપગ્રહની વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા $r$ માં તેના આવર્તકાળ $T$ સાથે થતો ફેરફાર સારી રીતે રજૂ કરે છે ?
    View Solution
  • 6
    $A$ ગ્રહનું દળ $\mathrm{M}$ અને ત્રિજ્યા $\mathrm{R}$. $\mathrm{B}$ ગ્રહનું દળ અને ત્રિજ્યા $A$ ગ્રહ કરતાં અડધી છે.જો $A$ અને $\mathrm{B}$ ગ્રહ પરની નિષ્ક્રમણ ઝડપ $v_{\mathrm{A}}$ અને $v_{\mathrm{B}}$ હોય તો $\frac{v_{\mathrm{A}}}{v_{\mathrm{B}}}=\frac{\mathrm{n}}{4}$ મળે છે તો $\mathrm{n}$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    $r < R$ પાસે ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય ? જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $r=$ પૃથ્વીના કેન્દ્રથી અંતર
    View Solution
  • 8
    $M$ દળના ગ્રહની ફરતે ભ્રમણ કરતા $m$ દળના એક ઉપગ્રહને $R_{1}$ ની ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાંથી બીજી $R_2\; (R_2 > R_1)$ ત્રિજયાની કક્ષામાં લઈ જવા માટે કેટલી વધારાની ગતિઊર્જા આપવી પડે?
    View Solution
  • 9
    પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ $d$ આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર $3R$ ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. $(R=6400\,km$ લો). ઊંડાઈ $d$ ને બરાબર $..........\,km$ હશે.
    View Solution
  • 10
    પૃથ્વી પર $h$ ઊંચાઇ પરથી પદાર્થને મુકત કરતાં જમીન પર આવતા લાગતો સમય $t$ હોય,તો ચંદ્ર પર $h$ ઊંચાઇ પરથી પદાર્થને મુકત કરતાં જમીન પર આવતા કેટલો સમય લાગે?
    View Solution