પૃથ્વીથી ........ $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ માં $1 \%$ જેટલો ઘટાડો થાય . (પૃથ્વીની ત્રિજયા $= 6400 \,km$)
  • A$32$
  • B$80 $
  • C$1.253$
  • D$64 $
Medium
Download our app for free and get startedPlay store
a
(a) \(g \propto \frac{{GM}}{{{r^2}}}\)

\(⇒\) \(g \propto \frac{1}{{{r^2}}}\) or \(r \propto \frac{1}{{\sqrt g }}\)

If \(g\) decrease by one percent then r should be increase by \(\frac{1}{2}\% \)

i.e. \(R = \frac{1}{{2 \times 100}} \times 6400 = 32\;km\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બ્લેક હોલ એક એવી વસ્તુ છે કે જેનું ગુરુત્વક્ષેત્ર એટલું પ્રબળ હોય છે કે તેમાંથી પ્રકાશ પણ બહાર નીકળી શકતો નથી. પૃથ્વીને (દળ$=5.98 \times 10^{24} \ kg$ છે.) કેટલી ત્રિજયા સુધી સંકોચન કરાવવું જોઇએ કે જેથી તે બ્લેક હોલ બને? 
    View Solution
  • 2
    $d$ ઘનતા અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કોના સમપ્રમાણમાં હોય ?
    View Solution
  • 3
    $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્નીની સપાટી ઉપરથી, સપાટીથી $2 R$ ઉંચાઈએ વર્તુળાકાર કક્ષામાં $m$ દળ ધરાવતા ઉ૫ગ્રહને તરતો મૂક્વા માટે જરૂરી લધુતમ ઊર્જા. . . . . . . . છે.
    View Solution
  • 4
    માણસની પૃથ્વીની વિષુવવૃત્ત થી ધ્રુવ તરફની ગતિ દરમિયાન તેનું વજન એ ..... ( પૃથ્વીની ત્રિજ્યામાં થતો ફેરફાર અવગણો )
    View Solution
  • 5
    સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય વેગમાન $J$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ કેટલો થાય?
    View Solution
  • 6
    વિધાન : અવકાશયાત્રી અવકાશમાં વજનરહિતતા અનુભવે છે.

    કારણ : જ્યારે પદાર્થ મુક્તપતન કરે ત્યારે ગુરુત્વાકર્ષણ અનુભવતું નથી 

    View Solution
  • 7
    કમ્યુનિકેશન ઉપગ્રહનો આવર્તકાળ .........  કલાક હોય .
    View Solution
  • 8
    બે ગ્રહ જેની ત્રિજ્યા $R_1$ અને $R_2$ અને ઘનતા $\rho_1$ અને $\rho_2$ હોય તો ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    સપાટી પર પદાર્થ નું વજન $500 \,N$ હોય તો પૃથ્વીની સપાટી થી અડધે સુધી અંદર તેનું વજન ......... $N$ થશે.
    View Solution
  • 10
    બે ગ્રહ જેની ત્રિજ્યા $R_1$ અને $R_2$ અને ઘનતા $\rho_1$ અને $\rho_2$ હોય તો ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution