$R$ ત્રિજ્યા ધરાવતા ધન ગોળા માં $(Q+q)$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. તળીયે થી $m$ દળનો $q$ વિધુતભાર ધરાવતો કણ શિરોલંબ ગુરુતવાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. તે શિરોલંબ $y$ અંતર કાપે ત્યારે તેનો વેગ $V$ કેટલો હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $16 \Omega$ ના તારને ચોરસ લૂપ બનાવવા માટે વાળવામાં આવે છે. તેની એક બાજુના છેડાઓ વચ્ચે $1 \Omega$ અંતરિક અવરોધવાળી $9 V$ ની બેટરીન જોડવામાં આવે છે. જો $4 \mu F$ નું કેપેસીટર લૂપના વિકર્ણો સાથે જોડવામાં આવે તો કેપેસીટરમાં સંગ્રહીત ઊર્જા $\frac{x}{2} \mu J$ થાય છે. જ્યાં $x=$_________.
$C$ કેપેસિટન્સ વાળા કેપેસિટરને $V$ સ્થિતિમાને વિદ્યુતભારીત કરવામાં આવે છે. ત્યારે તેને બહાર લઈ અને સમાન વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો.
હવા ધરાવતા સમાંતર પ્લેત કેપેસીટરનો કેપેસીટન્સ $C$ છે. તેને અડધો ડાઈઇલેક્ટ્રિક અચળાંક $5$ થી ભરી દેવામાં આવે તો તેમાં કેપેસીટન્સમાં .....$\%$ નો વધારો થાય?
સમાંતર પ્લેટ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે $200 \Omega \, {m} $ અવરોધકતા ધરાવતો પદાર્થ ભરેલો છે.કેપેસીટરના કેપેસીટન્સનું મુલ્ય $2\, {pF}$ છે. જો કેપેસીટરની બે પ્લેટ વચ્ચે $40 \,{V}$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો, કેપેસીટરમાંથી લીકેજ થતો પ્રવાહ કેટલો હશે?