$r_1$ અને $r_2$ ત્રિજ્યા અને $l_1$ અને $l_2$ લંબાઈ ધરાવતી બે નળીને શ્રેણીમાં જોડેલ છે અને બંનેમાથી પ્રવાહ ધારારેખી વહન કરે છે. $P_1$ અને $P_2$ એ બે નળીના ચેડાં વચ્ચેનો દબાણ નો તફાવત છે.જો $P_2=4P_1$ અને $l_2= \frac{l_1}{4}$, તો ત્રિજ્યા $r_2$ કેટલી હશે?
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $d,\,2d$ અને $3d$ ઘનતા ધરાવતા ત્રણ પ્રવાહી સમાન કદ લઇને મિશ્રણ કરવાથી, મિશ્રણની ઘનતા કેટલી થાય?
    View Solution
  • 2
    આકૃતિ પરથી નીચેનામાંથી સાચું વિધાન કયું છે?
    View Solution
  • 3
    એક હાઈડ્રોલીક પ્રેસ $100\, kg$ ને ઊંચકી શકે છે જ્યારે $‘m'$ જેટલું દળ નાના પિસ્ટન પર મૂકવામાં આવે છે. દળ ને $‘m’$ જેટલું સમાન રાખીને જો મોટા પીસ્ટનનો વ્યાસ $4$ ગણો વધારવામાં આવે અને નાના પીસ્ટનનો વ્યાસ $4$ ગણો ઘટાડવામાં આવે તો તે ............... $kg$ દળ ઊંચકી શકશે.
    View Solution
  • 4
    બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $3.5 × 10^5\, N/m^{2}$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $3.0 × 10^5\, N/m^{2}$ હોય,તો પાણીનો વેગ ........ $m/s$ થાય.
    View Solution
  • 5
    પ્લેનનું ઊંચકાવું એ કોના પર આધારિત છે?
    View Solution
  • 6
    એક શ્યાન પ્રવાહીમાં એક સોનાનાં ગોળાનો ટર્મીનલ વેગ $0.2 \;m / s$ છે. (સોનાની ધનતા $19.5 \;kg / m ^{3}$, શ્યાન પ્રવાહીની ઘનતા $1.5 \;kg / m ^{3}$ ) તો તેટલા જ પરિમાણ વાળા ચાંદીનાં ગોળાનો તે જ પ્રવાહમાં ટર્મીનલ વેગ કેટલો થાય? (ચાંદીની ધનતા $10.5 \;kg / m ^{3}$ છે.)
    View Solution
  • 7
    એક નાનો $m$ દળ અને $\rho$ ધનતા ધરાવતા બોલને $\rho_0$ જેટલી ધનતા ધરાવતા સિન્ગધ પ્રવાહીમાં મૂકવામાં આવે છે. અમુક સમયબાદ, બોલ અચળ વેગ સાથે પડે છે. બોલ ઉપર લાગતું સ્નિગધ (શ્યાનતા) બળ . . . .હશે.
    View Solution
  • 8
    $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર પાત્રમાં $h$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તેના તળિયે $a$ ત્રિજ્યાનું કાણું છે તો પાત્રને ખાલી થતાં કેટલો સમય લાગે?
    View Solution
  • 9
    $1.2$ ઘનતા ધરાવતા એક બિકરમાં બરફનો ટુકડો તરે છે જ્યારે તે સંપૂર્ણ ઓગળી જાય ત્યારે પ્રવાહીની સપાટી .....
    View Solution
  • 10
    દરિયાની આશરે ઊંડાઇ $2700 \;m$ છે. પાણીની દબનીયતા $45.4\times 10^{-11} \;Pa^{-1}$ અને પાણીની ઘનતા $10^3 \;kg\,m^{-3}$ છે. દરિયાના તળિયે રહેલા પાણીની આંશિક કદ વિકૃતિ કેટલી હશે?
    View Solution