રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.
  • Aક્લોરોઇથેન $+$ બ્રોમોઇથેન
  • Bઇથેનોલ $+$ એસિટોન
  • Cબેન્ઝીન $+$ ટોલ્યુઇન
  • Dએસિટોન $+$ ક્લોરોફોર્મ
NEET 2020, Medium
Download our app for free and get startedPlay store
b
Hydrogen bond of ethanol gets weakened by addition of acetone.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પદાર્થના બે દ્રાવણો નીચે મુજબ મિશ્ર કરવામાં આવે છે. $ 480 $ મિલી  $1.5\,M $ પ્રથમ દ્રાવણ $ + 520 $ મિલી $ 1.2\,M $ દ્વિતીય દ્રાવણ અંતિમ દ્રાવણની મોલારીટી .............. $M$ હશે.
    View Solution
  • 2
    $2.00\,L$ $5\,M$ $HCl$ ને બનાવવા માટે $10\,M$ $HCl$ ને પાણીએ મંંદ કરવા કેટલા જરૂરી છે?
    View Solution
  • 3
    $6.3 $ ગ્રામ $HNO_3$ માંથી $ 0.1N $ $HNO_3$ દ્રાવણ બનાવવા માટે ......... લીટર કદ જરૂરી છે.
    View Solution
  • 4
    $1 $ મોલ હેપ્ટેન $(V.P = 92\,\,mm\,Hg) $ ને $ 4$ મોલ ઓક્ટેન $ (V.P = 31\,\,mm \,Hg), $ સાથે મિશ્ર કરવાથી, આદર્શ દ્રાવણ બનાવે છે. તેથી દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm\,Hg$ હશે.
    View Solution
  • 5
    જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to  K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......
    View Solution
  • 6
    $88\,^oC $ તાપમાને બેન્ઝિનનું બાષ્પ દબાણ $900 $ ટોર અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $360 $ ટોર છે. તો ટોલ્યુઈન સાથેના મિશ્રણ બેન્ઝિનનો મોલ અંશ કેટલો થશે? જેને $88\,^oC $ અને $1 $ વાતા દબાણે ઉકાળવામાં આવે છે જે બેન્ઝિન - ટોલ્યુઈનથી આદર્શ દ્રાવણ બને છે.
    View Solution
  • 7
    નિર્બળ એસિડ $HX$ નુ $0.5\, m$ જલીય દ્રાવણમાં $20 \%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f= -1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ધટાડો ........ $K$ થશે. 
    View Solution
  • 8
    પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $0.51$  છે. $0.1 $ મોલલ જલીય $NaCl$ દ્રાવણનું ઉત્કલન બિંદુ આશરે ......... $^oC$.
    View Solution
  • 9
    $1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
    View Solution
  • 10
    જ્યારે મીઠાને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે.....
    View Solution