જો ઇલેકટ્રૉન અને પોઝિટ્રૉન સંલગ્ન (ભેગા) થાય, તો મુક્ત થતી ઊર્જા ........
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $192$ પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજયા કરતા અડધી ત્રિજયા ધરાવતા ન્યુક્લિયસનો પરમાણુ દળાંક.......
    View Solution
  • 2
    ${ }_{11}^{22} Na \rightarrow{ }_{10}^{22} Ne + e ^{+}+v$ માટે ક્ષયનું $Q$ મૂલ્ય.
    View Solution
  • 3
    રેડિયોએકિટવ તત્ત્વની $9$ વર્ષમાં એકિટીવીટી શરૂઆતની એકિટીવીટી $ {R_0} $ કરતાં ત્રીજા ભાગની થાય છે, તો તેના પછીના $9$ વર્ષ પછી એકિટીવીટી કેટલી થાય?
    View Solution
  • 4
    ઝડપી ન્યુટ્રોનને .........થી સરળતાથી ધીમા પાડી શકાય છે.
    View Solution
  • 5
    ન્યુકિલયર રીએકટરમાં નિયંત્રણ સળિયા શેના બનેલા હોય છે?
    View Solution
  • 6
    ${ }_{82}^{290} X \xrightarrow{\alpha} Y \xrightarrow{e^{+}} Z \xrightarrow{\beta^{-}} P \xrightarrow{e^{-}} Q$

    ઉપરોક્ત દર્શાવેલ ન્યુક્લિયર ઉત્સજર્નમાં, $Q$ નીપજનોં દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે. . . . .છે

    View Solution
  • 7
    $M +\Delta m$ દળના સ્થિર સ્થિતિમાં રહેલા એક ન્યુક્લિયસનું $\frac{ M }{2}$ દળના બે સામાન જનિત ન્યુક્લિયસમાં વિભાજન થાય છે. પ્રકાશનો વેગ $c$ છે.

    જનક ન્યુકિલયસની ન્યુકિલયોનદીઠ બંધનઊર્જા $E_1 $ છે અને જનિત ન્યુકિલયસ માટે $E_2 $ છે, તો પછી .......

    View Solution
  • 8
    $220$ પરમાણુ દળાંક ઘરાવતા સ્થિર ન્યૂકિલયસ $ \alpha $ -કણનું ઉત્સર્જન કરે છે.જો પ્રક્રીયામાં $5.5\, Mev$ ઊર્જા મૂકત થતી હોય તો $ \;\alpha $ -કણની ગતિઊર્જા કેટલા ..........$MeV$ થશે?
    View Solution
  • 9
    ${}_3^7Li$ ન્યુકિલયસનું દળ એ તેના ન્યુકિલયોનના મુકત અવસ્થાના દળના સરવાળા કરતાં $0.042\; u$ જેટલું ઓછું છે. ${}_{\;3}^7Li$ ન્યુકિલયસની ન્યુકિલયોનદીઠ બંઘનઊર્જા ($MeV$ માં) લગભગ કેટલી હશે?
    View Solution
  • 10
    રેડિયોએકિટવ તત્ત્વ $ \beta $ કણનું ઉત્સર્જન કરે,ત્યારે જનક અને જનિત ન્યુકિલયસ એકબીજાના શું થાય?
    View Solution