કયા વૈજ્ઞાનીકે સૌપ્રથમ સૂચવ્યું હતું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે .
  • A
    કોપેર્નિકસ
  • B
    કેપલર
  • C
    ગેલિલીયો
  • D
    એક પણ નહી
Easy
Download our app for free and get startedPlay store
a
Nicolaus Copernicus a Polish astronomer studied the sky from the top of a Cathedral. In \(1543\) he wrote his book 'The Revolution of Heavenly Orbits'. In it, he said the Earth revolves around the Sun once a year and it also rotates around its own axis.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હોય ?
    View Solution
  • 2
    દરેક ગ્રહ સૂર્યની ફરતે લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે.

    $A$. દરેક ગ્રહ પર લાગતું બળ સૂર્યથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

    $B$. ગ્રહ પર લાગતું બળ ગ્રહ અને સૂર્યના દળના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

    $C$. ગ્રહ પર લાગતું કેન્દ્રગામી બળ પૃથ્વીથી દૂરની દિશામાં હોય છે.

    $D$. સૂર્યની ફરત ગ્રહના પરિભ્રમણ સમયનો વર્ગ લંબવૃત્તીય કક્ષાની અર્ધદીર્ધ અક્ષના ધનના સમપ્રમાણમાં હોય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલ છે : એક કથન $A$ અને બીજું કારણ $R$ તરીકે દર્શાવેલ છે

    કથન $A$ : ગ્રહ $A$ અને $B$ નાં નિષ્ક્રમણ વેગ સમાન છે. પણ $A$ અને $B$ નાં દળ જુદા-જુદા છે.

    કારણ $R$ : તેમનાં દળ અને ત્રિજ્યાઓનો ગુણાકાર સમાન હોવો જોઈએ.$M _{1} R _{1}= M _{2} R _{2}$

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    $1\,kg$ દળના ત્રણ કણને $(0, 0), \,(0, 0.2m)$ અને $(0.2m, 0)$ પર મૂકેલા છે.તો ઉદ્‍ગમબિંદુ પર મૂકેલા કણ પર કેટલું બળ લાગે?
    View Solution
  • 5
    બે ઉપગ્રહો $A$ અને $B$ ગ્રહને ફરતે અનુક્રમે $4R$ અને $R$ ત્રિજ્યાની વર્તુળાકર કક્ષામા ફરે છે. જે ઉપગ્રહ $A$ ની ઝડ૫ $3v$ હોય, તો $B$ ની ઝડપ. . . . . . થશે.
    View Solution
  • 6
    $R$ ત્રિજયા ધરાવતા બે સમાન ગોળા સંપર્કમાં છે. તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કોના સપ્રમાણમાં હોય?
    View Solution
  • 7
    એક ગ્રહણની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $\frac{1}{4}$ ગણી અને ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં બમણો હોય તો તે ગ્રહની નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ કરતાં કેટલા ગણી હશે ?
    View Solution
  • 8
    બે ઉપગ્રહો $A$ અને $B$ ના દળો અનુક્રમે $m$ અને $2 m$ છે. પૃથ્વીને ફરતે, $A$ એ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષા અને $B$ એ $2R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. તેની ગતિ ઊર્જાઓનો ગુણોત્તર $K.E._A / K.E._B ,$ કેટલો થાય? 
    View Solution
  • 9
    જો પૃથ્વીનું દળ $P$ ગ્રહ કરતાં નવ ગણું અને ત્રિજ્યા બમણી છે. તો ગ્રહ $P$ ના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર કાઢવા માટે રોકેટ દ્વારા જરૂરી લઘુત્તમ વેગ $\frac{v_e}{3} \sqrt{x}\; ms ^{-1}$ છે. જ્યાં $v_e$ નિષ્ક્રમણ વેગ છે. $x$ ની કિંમત કેટલી હશે?
    View Solution
  • 10
    પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતાં ઉપગ્રહનો કક્ષીય વેગ $7\, km/s$ છે . જો તેની કક્ષાની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી કરવામાં આવે તો તેનો કક્ષીય વેગ ......... $km/sec$ થાય .
    View Solution