રૂપાંતરણ માટે નીચેનામાંથી કયા પ્રકીયક નો ઉપયોગ થાય છે 
  • Aગ્લાયકોલ l$/LiAlH_4/H_3O^+$
  • Bગ્લાયકોલ $/NaH/H_3O^+$
  • C$LiAlH_4$
  • D$NaBH_4$
JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
a

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શેમાં આલ્ડોલ સંઘનન નું અવલોકન કરવામાં આવશે નહીં
    View Solution
  • 2
    એસિટાલ્ડીહાઇડ થી એસિટોફિનોન અલગ પાડવા માટે કયો પ્રક્રિયક વપરાશે ?
    View Solution
  • 3
    આપેલ પ્રક્રિયાઓમાં, પ્રક્રિયક $A$ અને પ્રક્રિયક $B$ ઓળખો.
    View Solution
  • 4
    નીચેનામાથી કયો પદાર્થ આલ્કલી અને આયોડીન સાથે પ્રક્રિયા કરતા આયોડોફોર્મ નહી આપે ?
    View Solution
  • 5
    ફેહલિગ દ્રાવણ એ બે દ્રાવણોનુ મિશ્રણ છે. તેમાંનું એક દ્રાવણ $CuSO_4$ છે. તો બીજું દ્રાવણ નીચેનામાથી શું ધરાવતું હશે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કોની હાજરીમાં કિટોન્સનુ ક્લેમન્સન રીડક્શન કરવામાં આવે છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી શેમાં  હેલોફોર્મ પ્રકિયા આવે છે?

    $(i)$ $CH_3CH_2COCH_2Cl$ $(ii)$ $C_6H_5COCH_3$

    $(iii)$ $C_6H_5COCHCl_2$ $(iv)$ $CH_3CH_2COCCl_3$

    View Solution
  • 8
    $(CH_3)_2C=CH-CH_2CH_3$ નુ પરમેંગેનેટ દ્રાવણમા તીવ્ર ઓક્સિડેશન કરતા શું મળશે ?
    View Solution
  • 9
    આપેલા સંયોજનોમાં, કાર્બોનિલ જૂથમાં કેન્દ્રાનુરાગી હુમલા માટે સૌથી વધુ સંવેદનશીલ છે?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I$: આલ્ડોલ પ્રક્રિયા માટે આલ્ડીહાઈડ અને કિટોન ના $\alpha$-હાઈડ્રોજનોની એસિડિક્તા જવાબદાર છે.

    વિધાન $II$ : બેન્ઝાલ્ડીહાઈડ અને ઈથેનાલ વચ્ચેની પ્રક્રિયા ક્રોસ-આલ્ડોલક નીપજ આપશે નહી.

    ઉપરોક્ત આપેલા વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરીને લખો.

    View Solution