$S -$ વિધાન : કોષરસ કંકાલની રચના ત્રણ પ્રકારના તંતુઓ વડે થાય છે. સૂક્ષ્મતંતુઓ, સૂક્ષ્મનલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ
$R -$ કારણ : સૂક્ષ્મ નલિકાઓ, ગોળાકાર પ્રોટીન ટયુબ્યુલીનની બનેલી પોલી નલિકાઓ છે.
  • A$  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
  • B$  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
  • C$  S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D$  S$ ખોટું છે અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ વિધાન આદિકોષકેન્દ્રી સાથે અસંગત છે :
    View Solution
  • 2
    વિધાન  $A$ : લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળી છે. 

    કારણ  $R$ : લાઇસોઝોમ જીર્ણ કોષોનું વિઘટન કરે છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 3
    એકલસૂત્રો શેની સાથે સંકળાયેલ હોય છે $?$
    View Solution
  • 4
    નીચેનામાંથી અસંગત જોડ કઇ છે ?
    View Solution
  • 5
    રસધાની કોષમાં શું સર્જે છે $?$
    View Solution
  • 6
    શાની અંદર ગોલ્ગીકાય આવેલી હોતી નથી $?$
    View Solution
  • 7
    ફ્લુઇડ $-$ મોઝેઇક મૉડેલ વિશે સત્ય શું છે $?$
    View Solution
  • 8
    $S -$ વિધાન : સક્રિય વહન દરમ્યાન શક્તિ વપરાય છે.

    $R -$ કારણ : આ વહન દ્રવ્યોની સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.

    View Solution
  • 9
    રંગસૂત્રમાં કઈ રચના આવેલી હોય છે $?$
    View Solution
  • 10
    વનસ્પતિ માટે કોષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો $?$
    View Solution