સામાન્ય વિદ્યુતપ્રવાહ કે જેનો એમ્પ્લિફાયરનો વોલ્ટ વાહક $50$, દાખલ અવરોધ $200$ $\Omega$ અને બહાર નીકળતો અવરોધ $400$ $\Omega$ હોય તો, પાવર ગેઇનની કિંમત....હશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ડિપ્લેશન સ્તરમાં પોટેન્શિયલ બેરિયર કોના કારણે હોય?
    View Solution
  • 2
    એક સ્થિતિમાન વિભાજક પરિપથને $20 \mathrm{~V}$ ના $DC$ ઉદગમ, $1.8 \mathrm{~V}$ પર પ્રકાશિત થતી $LED$ (લાઈટ એમિંટિંગ ડાયોડ) અને $3.2 \mathrm{~V}$ બ્રેક ડાઉન વોલ્ટેનના ઝેનર ડાયોડ સાથે જોડવામાં આવે છે. અવરોધક તાર ($PR$) ની લંબાઈ $20 \mathrm{~cm}$છે. $PQ$ ની ન્યૂનતમ લંબાઈ જેને લીધે $LED$ પ્રકાશીત થવાની શરૂ કરે તે. . . . . . $\mathrm{cm}$ છે.
    View Solution
  • 3
    આપેલ ટ્રાન્ઝીસ્ટર માટે $\alpha$ =$0.95 $ તો કોમન એમીટરનો પ્રવાહ ગેઈન .......$mA$
    View Solution
  • 4
    ઉપરોક્ત પરિપથના ટુથટેબલ (સત્યાર્થ સારણી) માટે $X$ અને $Y$નું મૂલ્ચ અનુક્રમે ............. થશે.
    View Solution
  • 5
    ઝેનર ડાયોડનો ઉપયોગ નીચેનામાથી શેમાં થાય?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયો ગેટ સત્યાર્થતા કોષ્ટક સાથે અનુરૂપ છે?

    $A$

    $B$

    $Y$

    $0$

    $0$

    $1$

    $0$

    $1$

    $1$

    $1$

    $0$

    $1$

    $1$

    $1$

    $0$

    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે : તેમાંના એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવેલ છે.

    કથન $A$ : $n-p-n$ ટ્રાન્ઝિસ્ટર, $p-n-p$ ટ્રાન્ઝિસ્ટર કરતા વધારે પ્રવાહ પસાર થવા દે છે.

    કારણ $R$ : ઈલેકટ્રોનની વિદ્યુત વાહક તરીકેની મોબીલીટી વધારે હોય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 8
    ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ડાયોડોનો કટ-ઓફ વોલ્ટેજ $0.6\,V$ છે. (આફૃતિ જુઓ). $40 \,\Omega$ ના અવરોધમાંથી .......... $mA$ નો પ્રવાહ વહેશે.
    View Solution
  • 9
    ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં પ્રવાહ ગેઇન $\beta  = 50$ છે. કોમન એમિટર ગોઠવણીમાં ઉપયોગમાં ઇનપુટ અવરોધ $1\,k\Omega$ છે. ઇનપુટ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય $0.01\, V$ હોય, તો કલેકટર પ્રવાહ નું મહત્તમ મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 10
    એક અંતગર્ત અર્ધવાહકમાંથી $N$- પ્રકારના બહિર્ગત અર્ધવાહક બનાવવા માટે ........... અશુધ્ધિ ઉમેરવી પડે છે 
    View Solution