સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું $2.5\,atm$ જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ $2.5\,L$ માથી $4.5\,L$ કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા $\Delta U$ માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.
  • A$-500$
  • B$-505$
  • C$+505$
  • D$+1136.25$
NEET 2017, Medium
Download our app for free and get startedPlay store
b
Work done in Irreversible process

\(\mathrm{W}=-\mathrm{P}_{\mathrm{ext}} \Delta \mathrm{V}\)

\(=-2.5[4.5-2.5]=-5 \,\mathrm{L}\; atm\)

\(=-5 \times 101.3 \,\mathrm{J}=-505 \,\mathrm{J}\)

Since system is well insulated \(q=0\)

By First Law of Thermodynamic \(\Delta \mathrm{E}=\mathrm{q}+\mathrm{W}\)

\(\Delta E=W=-505\;J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શરીરનું તાપમાન $1 \,K$ વધારવા માટે જરૂરી ઉષ્માને કહેવામાં આવે છે
    View Solution
  • 2
    $500\, K$ પર પદાર્થ $'S'$ માટે પ્રવાહી અવસ્થા અને વાયુઅવસ્થામાં ${\Delta _f}{G^o}$ અનુક્રમે $+100.7\, kcal\, mol^{-1}$ અને $+103\, kcal\, mol^{-1}$ છે. તો $500\, K$ પર પ્રવાહી $'S'$ નું બાષ્પદબાણ આશરે ..........$atm$ થશે. $(R\,= 2\,cal \,K^{-1}\,mol^{-1})$ 

     

    View Solution
  • 3
    આપેલી પ્રક્રિયા માટે $\Delta H = 35.5\ kJ\ mol^{-1}$ અને $\Delta S = 83.6\ J\ K^{-1} \  mol^{-1}$ છે. પ્રક્રિયા ક્યા તાપમાને સ્વયંભૂ થશે ?

    ($\Delta H$ અને $\Delta S$ તાપમાન સાથે બદલાતા નથી તેમ ધારો)

    View Solution
  • 4
    સાઇક્લોહેક્ઝિનની હાઇડ્રોજનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય $-119.5\, kJ \,mol^{-1}$ છે. જો બેન્ઝિનની સંસ્પંદન ઊર્જા $-150.4\, kJ\,mol^{-1}$ હોય તો બેન્ઝિનની હાઇડ્રોજનીકરણ એનથાલ્પીનું મૂલ્ય ......$kJ\, mol^{-1}$ થશે ?
    View Solution
  • 5
    કોષના પ્રમાણિત $e.m.f.$ માં એક ઈલેક્ટ્રોનના પરિવર્તનથી $25°$ સે. એ$ 0.591\, V$ જોવા મળે છે. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો થાય?$ (F = 96500 C mol^{-1}; R = 8.314 JK^{-1} mol^{-1} )$
    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યુ સમીકરણ, આદર્શ વાયુને સમાવતા આપેલા પ્રક્રમ માટે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને રજૂ કરતું નથી ? 
    View Solution
  • 7
    એક મોલ સોડિયમ કલોરાઈડને પીગાળવા માટે $30.4\,kJ$ ઉષ્મા જરૂરી છે અને ગલનબિંદ્દ પર એન્ટ્રોપી ફેરફાર $1\,atm$ પર $28.4\,J\,K ^{-1} mol ^{-1}$ છે.તો સોડિયમ કલોરાઈડનું ગલનબિંદુ $.....\,K$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 8
    ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રક્રિયા પ્રતિવર્તીં થાય છે. જ્યારે.....
    View Solution
  • 9
    $Ag_2O$$_{(s)}$ $\rightarrow$ $2Ag_{(s)} +\frac{1}{2}O_2$$_{(g)}$, પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું એક સાચું છે ?
    View Solution
  • 10
    $\Delta U$ નીચેના પૈકી કોને સમાન થશે ? 
    View Solution