સ્ફટિકીકરણમાં વપરાતા દ્રાવકમાં કયો ગુણધર્મ હોવો જોઈએ ?
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ફલાસ્ક આઇસોહકઝેન ને $3 -$મિથાઇલ  પેન્ટેનનું મિશ્રણ ધરાવે છે. એક પ્રવાહી $63^{\circ} \mathrm{C}$ તાપમાને ઉત્કલન પામે છે, જ્યારે બીજુ $60^{\circ} \mathrm{C}$ તાપમાને ઉત્કલન પામે છે. આ બે પ્રવાહીઓને અલગ કરવાનો સૌથી યોગ્ય માર્ગ ક્યો છે અને ક્યુ એક પ્રથમ નિસ્યંદન પામશે ?
    View Solution
  • 2
    ફૂલ માં રહેલ સુંગધ તેમાં હાજર કેટલાક વરાળ બાષ્પશીલ સંયોજનોને લીધે છે જેઓ ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય હોય છે. પરંતુ બાષ્પ  અવસ્થામાં પાણીની બાષ્પ સાથે અમિશ્રિત છે. તો આ સંયોજનોને જુદા પાડવા માટેની યોગ્ય પદ્ધતિ જણાવો.
    View Solution
  • 3
    શેમાં નાઈટ્રોજનની પરખ લેસાઈન કસોટી દ્વારા થશે નહી?
    View Solution
  • 4
    એક પ્રવાહી સંયોજક $(x)$ વરાળ નિસ્યંદન દ્વારા તો જ શુદ્ધિકરણ પામી શકે જો તે............
    View Solution
  • 5
    $C $ અને $H $  ના પરિમાપન દરમ્યાન ઉત્પન્] થતા $ CO_2 $ નું શોષણ શેમાં કરવામાં આવે છે ?
    View Solution
  • 6
    ફિનોલ ની મંદનાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા બે નીપજો આપે છે. મોટા પાયા પર અલગીકરણ માટે કઈ પધ્ધતિ સૌથી વધુ સક્ષમ છે?
    View Solution
  • 7
    કાર્બનિક સંયોજનમાં રહેલા ફોસ્ફરસને પારખતી વખતે નીચેનામાંથી શું બનવાથી પીળો રંગ મળે છે ?
    View Solution
  • 8
    લેસાઈન કસોટી શેની પરખ માટે વપરાય છે ?
    View Solution
  • 9
    હેલોજન માટે કસોટી કરતાં પહેલા લેસાઈન નિષ્કષર્ણને મંદ $\mathrm{HNO}_3$ સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,
    View Solution
  • 10
    બે જુદા જુદા દ્રાવકોમાં "દ્રાવ્યતા" ના સિંધધાંત પર આધારિત શુદધતીકરાણ પદૂધતિઓ નીચે આપેલા પૈકી કઈ છે?
    View Solution