વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.
વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
| સૂચિ $I$ | સૂચિ $II$ |
| $(a)$ બેન્ઝાલ્ડીહાઈડ | $(p)$ ચલિત કલા (Mobile phase) |
| $(b)$ એલ્યુમિના | $(q)$ અધિશોષક |
| $(c)$ એસિટોનાઇટ્રાઇલ | $(r)$ અધિશોષિત |
વિધાન $-I :$ મંદન ગુણંક $\left( R _{ f }\right)$ મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે.
વિધાન $-II :$ બધા સંયોજનના દ્રાવકોમાં $R _{ f }$નું મૂલ્ય અચળ રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
| સૂચિ$-I$ કસોટી/પ્રક્રિયકો/અવલોકન(નો) | સૂચિ$-II$ શોધાયેલ સ્પીસીઝો |
| $(a)$ લેસાઈન કસોટી | $(i)$ કાર્બન |
| $(b)$ $Cu ( II )$ ઓક્સાઈડ | $(ii)$ સલ્ફર |
| $(c)$ સિલ્વર નાઈટ્રેટ | $(iii)$ $N , S , P ,$ અને હેલોજન |
| $(d)$ સોડિયમ ફ્યુઝન (પીગાળેલ) નિષ્કર્ષણ એસિટિક એસિડ અને લેડ એસિટેટ સાથે કાળા અવક્ષેપ આપે છે. | $(iv)$ હેલોજન ચોક્કસપણે |
સાચી જોડ શોધો.